શોધખોળ કરો

India-Bangladesh: બાંગ્લાદેશ અને શેખ હસીનાને લઇને શું છે ભારતનો એક્શન પ્લાન, કેન્દ્રએ વિપક્ષને બતાવ્યો, જાણો

India-Bangladesh Government Crisis: બાંગ્લાદેશમાં બળવા પછીની સ્થિતિ પર ભારત સરકાર ચાંપતી નજર રાખી રહી છે. કેન્દ્રએ સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી નેતાઓને આ માહિતી આપી હતી

India-Bangladesh Government Crisis: બાંગ્લાદેશમાં બળવા પછીની સ્થિતિ પર ભારત સરકાર ચાંપતી નજર રાખી રહી છે. કેન્દ્રએ સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી નેતાઓને આ માહિતી આપી હતી. સરકારે કહ્યું કે હાલમાં બાંગ્લાદેશમાં 12 થી 13 હજાર ભારતીયો છે. જો કે, દેશમાં સ્થિતિ એટલી વિકટ નથી કે આપણા નાગરિકોને ત્યાંથી બહાર કાઢવા પડે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે બેઠકમાં કહ્યું કે, અમે બાંગ્લાદેશની દરેક સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. જે પણ સ્થિતિ હશે, વિપક્ષને તેની જાણ કરવામાં આવશે. લગભગ 8000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંથી પરત ફર્યા છે. બાકીના લોકોને અત્યારે બહાર કાઢવાની જરૂર નથી કેન્દ્ર સરકારે કહ્યું કે શેખ હસીના પર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાથી વિપક્ષ સંતુષ્ટ છે.

સર્વદળીય બેઠકમાં આ નેતાઓ થયા સામેલ 
સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર પ્રસાદે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી, સપા સાંસદ રામ ગોપાલ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓએ હાજરી આપી હતી.

જયશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું, સર્વપક્ષીય બેઠકમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગે માહિતી આપી. જયશંકરે આ મામલે વિપક્ષ તરફથી મળેલા સમર્થનની પ્રશંસા કરી છે.

બેઠકમાં રાહુલ ગાંધીએ પુછ્યા આ સવાલો 
બેઠકમાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું બાંગ્લાદેશની પરિસ્થિતિમાં વિદેશી હાથ છે ? શું ભારત પાસે આ પરિસ્થિતિ અંગે કોઈ લાંબાગાળાની યોજના છે ? બાંગ્લાદેશની નવી સરકારને લઈને ભારતનો એક્શન પ્લાન શું હશે ? બેઠક દરમિયાન અન્ય પક્ષોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે વિપક્ષે કહ્યું કે, અમે આ મુદ્દે સરકારની સાથે છીએ.

                                                                                                                                                                                                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget