શોધખોળ કરો

દિલ્લીના ગોકુલપુરીમાં આગઃ CM કેજરીવાલે મુલાકાત લઈ પરીવારજનોને સહાયની જાહેરાત કરી

દિલ્લીના ગોકુલપુરી વિસ્તારમાં ગતરાત્રે ઝુંપડીપટ્ટીમાં લાગેલી આગની ઘટનામાં 7 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાને પગલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

દિલ્લીના ગોકુલપુરી વિસ્તારમાં ગતરાત્રે ઝુંપડીપટ્ટીમાં લાગેલી આગની ઘટનામાં 7 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાને પગલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અરવિંદ કેજરીવાલે ઝુંપડપટ્ટી વિસ્તારમાં મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, "આગની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે જેનું મને દુઃખ છે. ગરીબ લોકો ઘણી મહેનત બાદ પોતાનું ઘર બનાવે છે. આગમાં જીવ ગુમાવનાર વયસ્ક લોકોના પરીવારને 10 લાખની સહાય, જે પરીવારના બાળકોએ જીવ ગુમાવ્યા છે તેમને 5 લાખ અને જેમના પરીવારના લોકો દાઝ્યા છે તેમને 25 હજાર રુપિયાની સહાય સરકાર કરશે."

દિલ્લીમાં ગઈ કાલે રાતે ગોકુલપુરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જાણકારી પ્રમાણે, ફાયર વિભાગને અડધી રાતે કોલ મળ્યો હતો. જે પછી 13 ફાયર ફાયટર દોડી ગયા હતા તેમજ 7 ઝૂંપડીઓ ચપેટમાં આવ્યાની જાણકારી મળી હતી. અત્યારે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ આગ ગોકલપુરી પિલર નંબર 12 આસપાસ થઈ હતી.

 

આ પણ વાંચોઃ

ઇસુદાન ગઢવીએ કયા દિગ્ગજ પાટીદાર નેતાને AAPમાં જોડાવા આપ્યું આમંંત્રણ , આજે બંધ બારણે બેઠક કરે તેવી શક્યતા

નોકરીયાતો માટે માઠા સમાચારઃ વર્ષ 2021-22 માટે EPFનો વ્યાજ દર 8.1 ટકા કરાયો.. જાણો કેટલો ઘટાડો થયો

Uttar Pradesh : સરકાર ગઠનની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે યોજાશે સીએમ યોગીનો શપથગ્રહણ સમારોહ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીઓએ કર્યો તોડ?
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'પુરુષપ્રધાન' માનસિકતા કેમ?
Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
મહેસાણા જિલ્લામાં ₹23 લાખનું મનરેગા કૌભાંડ, કાગળ પર કામ બતાવી કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા નાણાં
મહેસાણા જિલ્લામાં ₹23 લાખનું મનરેગા કૌભાંડ, કાગળ પર કામ બતાવી કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા નાણાં
Embed widget