શોધખોળ કરો

નોકરીયાતો માટે માઠા સમાચારઃ વર્ષ 2021-22 માટે EPFનો વ્યાજ દર 8.1 ટકા કરાયો.. જાણો કેટલો ઘટાડો થયો

દેશના નોકરીયાત વર્ગ માટે માઠા સમાચાર છે. આસામના ગુવાહાટીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, કર્મચારી ભવિષ્ય નિધિની 230મી બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશના નોકરીયાત વર્ગ માટે માઠા સમાચાર આવ્યા છે. આસામના ગુવાહાટીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, કર્મચારી ભવિષ્ય નિધિની 230મી બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ શનિવારે જાહેરાત કરી છે કે, હાલના નાણાકીય વર્ષ 2021-22માં કર્મચારી ભવિષ્ય નિધિમાં કરવામાં આવેલી થાપણો પર 8.1 ટકાનો વ્યાજ દર મળશે. 

40 બેસિસ પોઈન્ટના ઘટાડા સાથે હવે લાગુ થનાર નવો વ્યાજ દર લગભગ ચાર દાયકામાં સૌથી નીચો છે. આ નવા વ્યાજદરથી લગભગ 5 કરોડ EPFO ​​સબસ્ક્રાઈબર્સ કર્મચારીઓને આંચકો આપશે. 1977-78ના વર્ષમાં 8 ટકા વ્યાજ દર હતો. ત્યાર પછી આ સૌથી નીચો EPF વ્યાજ દર છે.  

ગયા નાણાકીય વર્ષમાં વ્યાજ દર 8.5 ટકા રાખવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા માર્ચ 2021માં તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીટીઆઈને એક સૂત્રએ જાણકારી આપી છે કે, "એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે શનિવારે યોજાયેલી તેની બેઠકમાં 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) પર 8.1 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે," 

CBTના નિર્ણય પછી, 2021-22 માટે EPF થાપણો પરના વ્યાજ દરને સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. EPFO નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા મંજૂર કર્યા પછી આ નવો 8.1 ટકાનો વ્યાજ દર લાગુ કરવામાં આવશે. 

ભુતકાળમાં EPFOએ નોકરીયાત વર્ગના લોકોને આપેલા વ્યાજદર તરફ નજર કરીએ તો, EPFOએ 2016-17માં  8.65 ટકા અને 2017-18માં 8.55 ટકા વ્યાજ દર આપ્યો હતો. 2015-16માં વ્યાજ દર 8.8 ટકા આપવામાં આવ્યો  હતો. EPFOએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર 2018-19માં 8.65 આપ્યો હતો જ્યારે 2019-20 માટે વ્યાજ દર 8.5 ટકા રાખ્યો હતો જે સાત વર્ષના નીચલા સ્તર પર હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala Controversy| ‘પરસોત્તમ રૂપાલાને બદલો એક જ વાત...અમારા 60 ટકા વોટ છે...’Chaitar Vasava | ‘ભાજપ ડરી ગઈ છે...અમને થોડુંક નુકસાન થશે પણ જીતી જઈશું..’ ચૈતર વસાવાનો દાવોArvind Kejriwal | દારૂનીતિ કેસમાં અરવિંદ કેજરીવાલના વધારાયા રિમાન્ડ, જેલમાંથી સરકાર ચલાવવાની છૂટParshottam Rupala |રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ કરાઈ કોર્ટમાં ફરિયાદ, કોને કરી આ ફરિયાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
IPL 2024: IPL 2024માં 16 વર્ષના ખેલાડીની એન્ટ્રી, KKRએ ટીમમાં કર્યો સામેલ, RR તરફથી રમશે કેશવ મહારાજ
IPL 2024: IPL 2024માં 16 વર્ષના ખેલાડીની એન્ટ્રી, KKRએ ટીમમાં કર્યો સામેલ, RR તરફથી રમશે કેશવ મહારાજ
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
Embed widget