શોધખોળ કરો

શું કોવિડના દર્દીના મોત બાદ વાયરસ નિષ્ક્રિય થઇ જાય છે? એમ્સના એક્સ્પર્ટે શું કર્યો ખુલાસો

નવી દિલ્લી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ફોરેન્સ્કિ નિષ્ણાતના અધ્યનમાં એક ખુલાસો થયો છે. કે દર્દીના મૃત્યુના 24 કલાક બાદ નાક કે મોંમાં સંક્રમણ નથી મળતું.

નવી દિલ્લી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ફોરેન્સ્કિ  નિષ્ણાતના અધ્યનમાં એક ખુલાસો થયો છે. કે દર્દીના મૃત્યુના 24 કલાક બાદ નાક કે મોંમાં  સંક્રમણ નથી મળતું. 

કોરોના સંક્રમણના કારણે દર્દીના મોત થયા બાદ વાયરસ નિષ્કિય થઇ જાય છે. જેના કારણે તેનાથી અન્યને સંક્રમણ લાગવાની આશંકા પણ ખતમ થઇ જાય છે. જો કે સાવધાની માટે કોવિડના મૃતકના અંતિમ સંસ્કાર પ્રોટોકોલ દ્રારા જ કરવા હિતાવહ છે તેમજ આવશ્યક છે. 


નવી દિલ્લી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ફોરેન્સ્કિ  નિષ્ણાતના અધ્યનમાં એક ખુલાસો થયો છે. કે દર્દીના મૃત્યુના 24 કલાક બાદ નાક કે મોંમાં  સંક્રમણ નથી મળતું. આ અધ્યન માટે એમ્સના ડોક્ટરે 100 શબનું પરીક્ષણ કર્યું હતુ. જે તમામ 100 લોકોના મોત કોવિડના કારણે થયા હતા. મોત બાદ જ્યારે તેની બોડી તપાસ કરાઇ તો તેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. 

એમ્સ ફોરેન્સિક વિભાદધ્યક્ષ ડો. સુધીર કુમાર ગુપ્તાએ કહ્યું કે,  શબ દ્રારા કોરોના વાયરસ ફેલાઇ શકે કે નહી આ મુદ્દે તથ્યો જાણવા માટે પાયલટ અધ્યન કરવામાં આવ્યું.  આ અધ્યનનમાં જેનું કોરોનાથી મોત થયું હતો તેના નાક અને ગળાના સ્વેબ લેવામાં આવ્યો આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા. આ અધ્યનનનું તારણ છે કે, શબમાં કોરોના વાયરસ નથી હોતો. 

જો કે મોતના થોડા કલાક બાદ શબમાંથી નીકળતા તરલીય પદાર્થને લઇને સાવધાન રહેવું જરૂરી છે. આ માટે ભારત સરકારે એમ્સના ફોરેન્સિક વિશેષજ્ઞોની સલાહ પર  દિશા નિર્દેશ બનાવવામાં આવ્યાં છે. આ અધ્યન એટલા માટે પણ જરૂરી છે કે, દિલ્લીમાં કોવિડથી મોત થતાં લોકો પરિજનનો શબને સ્માશાન ઘાટ પર છોડી જતાં રહેતા હતા અને કોઇ અસ્થિ લેવા પણ ન હતા આવતા. આ કારણે સ્મશાનમાં અસ્થિકુભનો પણ ભરાવો થતો જોવા મળ્યો હતો.

ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે, જો કોઇ વ્યક્તિનું કોરોના સંક્રમણથી મોત થઇ જાય તો તેના નાકમાં રૂમાં નાખીને મોટી પરત વાળી પોલિથીનમાં લપેટી દેવામાં આવે તો સંક્રમણનો ખતરો નથી રહેતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Embed widget