શોધખોળ કરો

ગુજરાત બાદ હવે દિલ્લીમાં પણ નાઈટ કર્ફ્યુ હટાવાયું, 1 એપ્રિલથી દિલ્લીવાસીઓને આ છૂટછાટો મળશે

રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. આ સાથે કોરોના પોઝિટીવીટી રેટ પણ ઘટ્યો છે. ત્યારે હવે દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ શહેરમાં લાગેલા કોરોના પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે.

Delhi Covid-19 Restrictions: રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના કેસમાં ઘણો ઘટાડો થયો છે. આ સાથે કોરોના પોઝિટીવીટી રેટ પણ ઘટ્યો છે. ત્યારે હવે દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ શહેરમાં લાગેલા કોરોના પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વિશે માહિતી આપતાં કહ્યું કે, એપ્રિલ મહિનાથી શાળાઓ સંપુર્ણ રીતે ઓફલાઈન થઈ જશે. સાથે જ માસ્ક ના પહેરનાર લોકો સામે દંડની રકમમાં ઘટાડો કરીને 500 રુપિયા કરી દેવાયો છે. આ પહેલાં 2000નો દંડ લેવાતો હતો.

બસો અને મેટ્રોમાં ઉભા રહીને સફર કરવા માટે મંજૂરીઃ

દિલ્લીમાં બધા પ્રતિબંધો હટાવાથી સોમવારથી નાઈટ કર્ફ્યુ લાગુ નહી પડે. આ સાથે બધા કોરોના નિયમો હટશે. બસોમાં અને મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરવાની પણ મંજૂરી મળશે. દુકાનો અને રેસ્ટોરેન્ટ ખોલવાના અને બંધ કરવાના સમયની સીમા પણ દૂર કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, DDMAએ બધા પ્રતિબંધ દૂર કર્યા છે, કારણ કે લોકોને નોકરીઓમાં થતા નુકસાનથી કઠણાઈઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, માસ્ક ના પહેરવા પર હવે 500 રુપિયાનો દંડ લેવામાં આવશે. 

 

દિલ્લીમાં હાલની કોરોના સ્થિતિઃ

ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 556 નવા કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. રાજધાનીમાં કોરોના સંક્રમણનો દર 1.10 ટકા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું છે કે, એક દિવસ પહેલાં કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા 50,591 હતી, જ્યારે એક દિવસમાં 618 દર્દીઓને રજા આપવામાં આવી હતી. હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 18,58,154 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 26,115 પર પહોંચ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget