શોધખોળ કરો

દિલ્હી ચૂંટણી કમિશ્નરે ECને લખી ચિઠ્ઠી, કેજરીવાલના ‘સંસદીય સચિવો’ને ગણાવ્યા ગેરકાયદેસર

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 21 ધારાસભ્યોની સભ્યતા પર મંડારાઈ રહેલો ખતરો હવે વધી ગયો છે. દિલ્હીના ચૂંટણી કમિશ્નરે ચૂંટણી પંચને જણાવ્યું હતું કે, દિલ્હીમાં સંસદીય સચિવનું પદ ગેરકાયદેસર છે. તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિએ દિલ્હી સરકારના એ બિલને મંજૂરી આપવાથી મનાઈ કરી છે, જેમાં સંસદીય સચિવની પોસ્ટને ‘ઑફિસ ઑફ પ્રોફિટ’ એટલે કે લાભના પદથી અલગ થવાનો પ્રસ્તાવ હતો. બિલને મંજૂરી ના મળતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સભ્યતા ખતરામાં મૂકાઈ છે. જેના ઉપર અંતિમ નિર્ણય ચૂંટણી પંચને કરવાનો છે. દિલ્હી ચૂંટણી કમિશ્નરનો રિપોર્ટથી આ ખતરો વધી ગયો છે. કેજરીવાલે દિલ્હીમાં પોતાના 21 ધારાસભ્યોના સંસદીય સચિવની નિમણૂંક કરી છે. આ વિષયે દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું કહેવું છે કે, સંસદીય સચિવને લઈને કેજરીવાલને જે બોલવું હોય તે બોલે, પરંતુ સંસદીય સચિવની નિમણૂંક ગેરકાયદેસર છે. આમ આદમી પાર્ટી (આપ)ના 21 MLAsને પાર્લામેન્ટ્રી સેક્રેટરી બનાવવાના મામલામાં વિવાદ વધતો જઈ રહ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી દિલ્હીમાં પોતાની હાર પચાવી નથી શક્યા. તેના કારણે તેઓ AAPના ધારાસભ્યોનું સભ્યપદ રદ કરાવવા માંગે છે. જ્યારે દિલ્હી ઉપરાંત હરિયાણા, ગોવા, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં પણ પાર્લામેન્ટ્રી સેક્રેટરી છે. કેજરીવાલના આરોપ સામે બીજેપીએ વળતો હુમલો કરતા કહ્યું કે, જ્યારે જ્યારે કેજરીવાલની ચોરી પકડાઈ જાય છે ત્યારે તેઓ મોદી પર પાયાવિહોણા આરોપ લગાવવા લાગે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Embed widget