શોધખોળ કરો

Delhi Liquor Policy Case: ફરી સંકટ મોચક બન્યા અભિષેક મનુ સિંઘવી! જાણો કેજરીવાલના જામીન કેસમાં CBI પર કેવી રીતે ભારે પડ્યા

Arvind Kejriwal Bail: સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. સીબીઆઈ કેસમાં સીએમ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે.

Arvind Kejriwal Bail: સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસ સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે તેમને 10-10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આ મામલે જાહેરમાં કોઈ ટિપ્પણી ન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

જો કે, અરવિંદ કેજરીવાલને જામીન અપાવવામાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલોએ મોટી ભૂમિકા ભજવી હતી. ચાલો જાણીએ કે અરવિંદ કેજરીવાલને કેવી રીતે જામીન મળ્યા અને કઈ દલીલોએ તેમનો રસ્તો મોકળો કર્યો.

અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં આ દલીલો રજૂ કરી હતી

  • જે વ્યક્તિ બંધારણીય હોદ્દા પર હોય છે તેના ફરાર થવાનું જોખમ નથી.
  • ટ્રિપલ ટેસ્ટની શરતો અરવિંદ કેજરીવાલની તરફેણમાં છે. આ સિવાય પુરાવા સાથે છેડછાડની કોઈ શક્યતા નથી.
  • ED કેસમાં 9 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને CBI કેસમાં 5 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
  • સીબીઆઈએ જે આધાર પર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી તે જાન્યુઆરીનો હતો, જ્યારે સીબીઆઈએ 25 જૂને તેમની ધરપકડ કરી.
  • સીબીઆઈ પાસે કોઈ પુરાવા નથી અને તેઓએ એક નિવેદનના આધારે કેજરીવાલની ધરપકડ કરી છે.
  • તેની ધરપકડ કર્યા પછી સીબીઆઈએ કહ્યું હતું કે તે તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને જવાબ આપવાનું ટાળી રહ્યા છે.
  • અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, પીએમએલએની કડક જોગવાઈઓ પર સુપ્રીમ કોર્ટે આ કેસમાં મુક્તિના બે વિગતવાર આદેશ આપ્યા છે. ત્રીજા આગોતરા જામીન આપે છે. આ એક ઈન્સ્યોરન્સ ધરપકડ છે.
  • FIR દાખલ કર્યાના આઠ મહિના પછી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પીએમએલએ હેઠળ બેવડી શરતોની જોગવાઈ છે. કડક નિયમો હોવા છતાં અમારા પક્ષમાં બે નિર્ણયો લેવામાં આવ્યા છે.

જામીન માટે શું હશે શરતો

- અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં.

- કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં.

- કેસ સંબંધિત બાબતો પર જાહેરમાં ચર્ચા કે ટિપ્પણી નહીં કરે.

- તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે.

- જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.

આ પણ વાંચો..

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ
વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ
વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Chandra Grahan 2024: આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ મકર સહિત આ 2 રાશિ માટે રહેશે પ્રતિકૂળ, જાણો શું રાખવી સાવધાની
Chandra Grahan 2024: આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ મકર સહિત આ 2 રાશિ માટે રહેશે પ્રતિકૂળ, જાણો શું રાખવી સાવધાની
Today Horoscope:  કન્યા સહિત આ રાશિના જાતકને રોકાણમાં મળશે બમણો લાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today Horoscope: કન્યા સહિત આ રાશિના જાતકને રોકાણમાં મળશે બમણો લાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Numerology Horoscope: આપની જન્મતારીખ મુજબ જાણો ચંદ્રગ્રહણના દિવસ આપના માટે કેવી અસર સર્જશે
Numerology Horoscope: આપની જન્મતારીખ મુજબ જાણો ચંદ્રગ્રહણના દિવસ આપના માટે કેવી અસર સર્જશે
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Embed widget