શોધખોળ કરો

Diwali: પીએમ મોદીની દિવાળી, જવાનો સાથે દિવાળી મનાવવા કારગીલ પહોંચ્યા પીએમ

દિવાળીના પ્રસંગે સરયૂ નદીના તટ પર 15 લાખ દિવડાં પ્રગટાવાયા હતા. વળી, પીએમ મોદી ભારત માં ના વીર સપૂતોની સાથે કારગિલમાં દિવાળી મનાવવા માટે પહોંચી ચૂક્યા છે. પીએ મોદી 2014થી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યાં છે. 

PM Modi On Diwali: દિવાળી પહેલાના વ્યસ્ત કાર્યક્રમ બાદ હવે વડાપ્રધાન મોદી દર વર્ષની જેમ આ વખતે પણ સરહદ પર સૈનિકોની સાથે સોશનીનો તહેવાર દિવાળી મનાવવા તૈયાર છે, એક દિવસ પહેલા જ તેમને અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાની પૂજા કરી હતી, તેમને રામ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમિક્ષા કરી હતી. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

દિવાળીના પ્રસંગે સરયૂ નદીના તટ પર 15 લાખ દિવડાં પ્રગટાવાયા હતા. વળી, પીએમ મોદી ભારત માં ના વીર સપૂતોની સાથે કારગિલમાં દિવાળી મનાવવા માટે પહોંચી ચૂક્યા છે. પીએ મોદી 2014થી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યાં છે. 

2014ની દિવાળી પીએમ મોદીએ ક્યાં મનાવી ?
વડપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી દર વર્ષ સૈનિકોની સાથે દિવાળી મનાવી રહ્યાં છે. જ્યારે તેમને સિયાચિનમાં સુરક્ષાદળો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો, સિયાચીન ગ્લેશિયરની બર્ફિલી ઉંચાઇઓ પરથી અને બહાદુર સૈનિકો અને સશસ્ત્રા દળોના અધિકારીઓની સાથે, હું તમને તમામને દિવાળીની શુભેચ્છાઓ પાઠવુ છું. 

લાખો દીવાથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા - ગઇકાલે અયોધ્યા નગરી રામમય બની ગઇ હતી. દીપોત્સવની અદભૂત છટા જોવા મળી રહી હતી. રામકથા પાર્કને રાજભવનની માફક શણગારવામાં આવી હતી. પીએમ મોદી મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં શ્રીરામનું રાજતિલક કરી આરતી ઉતારી હતી. પીએમ મોદી રામનગરીમાં 3 કલાક 20 મિનિટ સુધી રોકાયા હતા. 

 

'રામ ભગવાન ભાવનાનું પ્રતિક છે'

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લાલ કિલ્લા પરથી મેં તમામ દેશવાસીઓને પાંચ આત્માઓને આત્મસાત કરવા માટે આહ્વાન કર્યું છે. એક તત્વ જેની સાથે આ પાંચ પ્રાણોની ઉર્જા સંકળાયેલી છે તે છે ભારતના નાગરિકોની કર્તવ્ય. આજે અયોધ્યા શહેરમાં, દીપોત્સવના આ શુભ અવસર પર, આપણે આપણા સંકલ્પને પુનરાવર્તિત કરવાનો છે અને શ્રી રામ પાસેથી શીખવાનું છે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. મર્યાદા પણ આદર રાખવાનું અને માન આપવાનું શીખવે છે, અને ગૌરવની ભાવના, જે વિનંતી કરવામાં આવે છે, તે ફરજની અનુભૂતિ છે. રામ કોઈને પાછળ છોડતા નથી. રામ ફરજમાંથી મોઢું ફેરવતા નથી. ભગવાન રામ ભારતની એ ભાવનાના પ્રતિક છે, જે માને છે કે આપણા અધિકારો આપણી ફરજો દ્વારા સ્વયં સિદ્ધ થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
Advertisement

વિડિઓઝ

Ahmedabad Murder Case: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં આરોપી કલ્પેશ વાઘેલાની ધરપકડ
Kunvarji Bavaliya: રાશનકાર્ડ કોઈનું નહીં કરાય રદ: અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Embed widget