શોધખોળ કરો

Diwali: પીએમ મોદીની દિવાળી, જવાનો સાથે દિવાળી મનાવવા કારગીલ પહોંચ્યા પીએમ

દિવાળીના પ્રસંગે સરયૂ નદીના તટ પર 15 લાખ દિવડાં પ્રગટાવાયા હતા. વળી, પીએમ મોદી ભારત માં ના વીર સપૂતોની સાથે કારગિલમાં દિવાળી મનાવવા માટે પહોંચી ચૂક્યા છે. પીએ મોદી 2014થી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યાં છે. 

PM Modi On Diwali: દિવાળી પહેલાના વ્યસ્ત કાર્યક્રમ બાદ હવે વડાપ્રધાન મોદી દર વર્ષની જેમ આ વખતે પણ સરહદ પર સૈનિકોની સાથે સોશનીનો તહેવાર દિવાળી મનાવવા તૈયાર છે, એક દિવસ પહેલા જ તેમને અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાની પૂજા કરી હતી, તેમને રામ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમિક્ષા કરી હતી. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

દિવાળીના પ્રસંગે સરયૂ નદીના તટ પર 15 લાખ દિવડાં પ્રગટાવાયા હતા. વળી, પીએમ મોદી ભારત માં ના વીર સપૂતોની સાથે કારગિલમાં દિવાળી મનાવવા માટે પહોંચી ચૂક્યા છે. પીએ મોદી 2014થી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યાં છે. 

2014ની દિવાળી પીએમ મોદીએ ક્યાં મનાવી ?
વડપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી દર વર્ષ સૈનિકોની સાથે દિવાળી મનાવી રહ્યાં છે. જ્યારે તેમને સિયાચિનમાં સુરક્ષાદળો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો, સિયાચીન ગ્લેશિયરની બર્ફિલી ઉંચાઇઓ પરથી અને બહાદુર સૈનિકો અને સશસ્ત્રા દળોના અધિકારીઓની સાથે, હું તમને તમામને દિવાળીની શુભેચ્છાઓ પાઠવુ છું. 

લાખો દીવાથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા - ગઇકાલે અયોધ્યા નગરી રામમય બની ગઇ હતી. દીપોત્સવની અદભૂત છટા જોવા મળી રહી હતી. રામકથા પાર્કને રાજભવનની માફક શણગારવામાં આવી હતી. પીએમ મોદી મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં શ્રીરામનું રાજતિલક કરી આરતી ઉતારી હતી. પીએમ મોદી રામનગરીમાં 3 કલાક 20 મિનિટ સુધી રોકાયા હતા. 

 

'રામ ભગવાન ભાવનાનું પ્રતિક છે'

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લાલ કિલ્લા પરથી મેં તમામ દેશવાસીઓને પાંચ આત્માઓને આત્મસાત કરવા માટે આહ્વાન કર્યું છે. એક તત્વ જેની સાથે આ પાંચ પ્રાણોની ઉર્જા સંકળાયેલી છે તે છે ભારતના નાગરિકોની કર્તવ્ય. આજે અયોધ્યા શહેરમાં, દીપોત્સવના આ શુભ અવસર પર, આપણે આપણા સંકલ્પને પુનરાવર્તિત કરવાનો છે અને શ્રી રામ પાસેથી શીખવાનું છે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. મર્યાદા પણ આદર રાખવાનું અને માન આપવાનું શીખવે છે, અને ગૌરવની ભાવના, જે વિનંતી કરવામાં આવે છે, તે ફરજની અનુભૂતિ છે. રામ કોઈને પાછળ છોડતા નથી. રામ ફરજમાંથી મોઢું ફેરવતા નથી. ભગવાન રામ ભારતની એ ભાવનાના પ્રતિક છે, જે માને છે કે આપણા અધિકારો આપણી ફરજો દ્વારા સ્વયં સિદ્ધ થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
તેલંગાણાની આ વિધાનસભામાં ભ્રષ્ટાચારની તમામ હદો પાર, ધૂળ પર ડામર પાથરી બનાવ્યો રોડ, ગામલોકોમાં આક્રોશ 
તેલંગાણાની આ વિધાનસભામાં ભ્રષ્ટાચારની તમામ હદો પાર, ધૂળ પર ડામર પાથરી બનાવ્યો રોડ, ગામલોકોમાં આક્રોશ 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
Embed widget