શોધખોળ કરો

ડોક્ટરની સલાહઃ કોરોના થાય એ પહેલાં અજમાવશો આ ઉપાય તો બચી જશો, લોહીમાં ઓક્સિજન લેવલ પણ નહીં ઘટે ને.....

કોરોનાના આવા કપરા કાળમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલના વિભાગીય નાયબ નિયામક ડો. જયેશ પરમારે કેટલીક ખાસ સલાહ આપી છે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.  રાજ્યમાં પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.  કોરોનાના આવા કપરા કાળમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલના વિભાગીય નાયબ નિયામક ડો. જયેશ પરમારે કેટલીક ખાસ સલાહ આપી છે. આવો જાણીએ તેમણે કોરોનાથી બચવા માટે શું સલાહ આપી છે.

  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે એટલે ગભરાવું નહીં.
  • પોઝિટિવ વિચારો અને ઝડપથી સાજા થવાનું વિચારવું.
  • SPO2/ઓક્સિજન લેવલ જાળી રાખવા કપૂરની એક ગોળી લેવી.
  • ઓક્સિજન લેવલ જાળવવા એક ચમચી રાઈ અને મીઠું અડધી ચમચી લેવું.
  • અજમો અડધી ચમચી, તેની પોટલી બનાવીને સૂંઘવી.
  • રાઈ અને મીઠાનો નાસ લેવો.
  • રાઈ-મીઠાને ગરમ પાણીમાં નાંખીને દિવસમાં વરાળનો નાસ લેવો.
  • રાઈ-મીઠાનો નાસ ક્યારેય ગરમ પડતો નથી.
  • રાઈ-મીઠાની તીવ્ર અસર નાસિકા રંધ્રો પર થતી નથી.
  • કોરોનામાં ફેફ્સામાં ચેપ વધુ લાગતો હોવાથી સરસીયું તેલ અને અજમો, મીઠું, કપૂર નાંખી, તેલ ગરમ કરવું.
  • છાતીમાં નીચેથી ઉપર તરફ અને વાંસામાં માલિશ કરીને શેક કરવાથી ફાયદો થાય.
  • હળદર અને મીઠું નાખી દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરવા.
  • ગળામાં ખારશ કે કફ હોય તેવું લાગે તો એક ચમચી આદુના રસમાં ચપટી હળદર અને 5થી 7 ટીપાં મધ નાખીને પી જવું, તેની ઉપર બીજું કશું પીવું નહીં.
  • આ ન ફાવે તો હળદર અને મધ મિક્સ કરી ચાટવું.
  • પુષ્કણ પ્રમાણમાં પ્રવાહી લેવું.
  • લીંબુ સરબત, મોસંબીનો જ્યૂસ, નાળિયેર પાણી, દાડમનો રસ લઈ શકાય.
  • કોરોના થવાથી અગ્નિ મંદ હોય છે જેથી હળવો અને સુપાચ્ય ખોરાક લેવો.
  • આખો દિવસ ગરમ પાણી પીવું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
‘બ્રેકઅપ એ બળાત્કાર નથી’: લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો
‘બ્રેકઅપ એ બળાત્કાર નથી’: લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો
દેશમાં આવશે મોટી આફત? વૈજ્ઞાનિકોએ 'સુપર અલ નીનો'ની કરી આગાહી, ભૂખમરો અને દુષ્કાળ....
દેશમાં આવશે મોટી આફત? વૈજ્ઞાનિકોએ 'સુપર અલ નીનો'ની કરી આગાહી, ભૂખમરો અને દુષ્કાળ....

વિડિઓઝ

Gujarat Local Body Election Results 2026: સુરેન્દ્રનગરના મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની 2502 મતથી જીત
Gujarat Local Elections Results 2026: લાઠી તા.પં.ની ચાવંડ બેઠક પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની હાર
Gujarat Local Elections Results 2026 : ભુજ નગરપાલિકામાં વોર્ડ નં.1માં AIMIMના 3 ઉમેદવારનો વિજય
Gujarat Local Body Election Results: સાંસદ ગેનીબેનના ગઢમાં ગાબડું, ભાભર નપામાં કોંગ્રેસના સૂપડાસાફ
Gujarat Local Elections Results 2026: સુરતમાં AAPને મોટો ઝટકો, મનોજ સોરઠીયાની થઈ હાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
RMC Elections Results: રાજકોટ મનપાનું ફાઈનલ પરિણામ, ભાજપે જીતી 65 બેઠક, જાણો કૉંગ્રેસને કેટલી બેઠકો મળી 
RMC Elections Results: રાજકોટ મનપાનું ફાઈનલ પરિણામ, ભાજપે જીતી 65 બેઠક, જાણો કૉંગ્રેસને કેટલી બેઠકો મળી 
ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા
ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા
બોરસદ નગરપાલિકામાં મોટો ઉલટફેર: અપક્ષો 18 બેઠક જીતી સૌથી મોટો પક્ષ બન્યો, ભાજપને 17 અને આપને 1 બેઠક મળી
બોરસદ નગરપાલિકામાં મોટો ઉલટફેર: અપક્ષો 18 બેઠક જીતી સૌથી મોટો પક્ષ બન્યો, ભાજપને 17 અને આપને 1 બેઠક મળી
Embed widget