શોધખોળ કરો

PM Modi Cabinet: NCP બાદ હવે શિવસેના નારાજ, કહ્યું, 7 સાંસદો હોવા છતાં ન મળ્યું કેબિનેટ મંત્રાલય

PM Modi Cabinet: શ્રીરંગ બારણે કહ્યું કે, અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, જેડીએસ પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. તો પછી લોકસભાની 7 બેઠકો મળવા છતા આમ શા માટે?

PM Modi Cabinet: અજિત પવાર જૂથની NCPની નારાજગી બાદ હવે એકનાથ શિંદે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બારણે કહે છે કે એક તરફ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને એચડી કુમારસ્વામીની પાર્ટીને ઓછી બેઠકો મળવા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ સાત સાંસદો હોવા છતાં તેમની પાર્ટી માત્ર સ્વતંત્ર પ્રભારની સાછે રાજ્ય મંત્રીનું જ પદ આપવામાં આવ્યું હતું.

શ્રીરંગ બારણે કહ્યું કે, અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, જેડીએસ પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. તો પછી લોકસભાની 7 બેઠકો મળવા છતા આમ શા માટે? શું શિવસેનાને માત્ર એક જ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મળ્યો? શિવસેનાના ચીફ વ્હીપે કહ્યું, અમારી શિવસેનાના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદ આપવું જોઈતું હતું. આમ કહીને શિંદે જૂથના સાંસદ શ્રીરંગ બારણે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે એનડીએના અન્ય ઘટકોમાંથી એક-એક સાંસદ ચૂંટાયા હતા, પરંતુ તેમને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવ્યું છે, તો પછી ભાજપે શિંદે જૂથ પ્રત્યે આવું અલગ વલણ કેમ અપનાવ્યું?

શિવસેના સાંસદે કહ્યું કે જો આવું થાય તો પરિવારની વિરુદ્ધમાં આવેલા અને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજિત પવારને મંત્રી પદ આપવું જોઈતું હતું. આ ઉપરાંત ભાજપે આ મંત્રી પદ સતારાના સાંસદ ઉદયનરાજે ભોસલેને આપવું જોઈતું હતું.

મોદી કેબિનેટમાં એનસીપીને પણ સ્થાન ન મળ્યું

નરેન્દ્ર મોદીની નવી સરકાર રવિવારે (9 જૂન) શપથ લીધા. આ દરમિયાન,મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની આગેવાની હેઠળની NCPને મોદી કેબિનેટ(Narendra Modi 3.0 Cabinet)માં સ્થાન મળ્યું નથી.. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ​​તેમના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને સંભવિત પ્રધાનો સાથે બેઠક યોજી ત્યારે NCPમાંથી કોઈ હાજર નહોતું. કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી ચીફ અજિત પવાર નવી કેન્દ્ર સરકારમાં સામેલ થવા માટે કોઈ કોલ ન મળવાથી નારાજ છે.

તો બીજી તરફ શરદ પવાર જૂથના NCP નેતા રોહિત પવારે અજિત પવાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “અજિત દાદાની શક્તિ ઓછી થઈ ગઈ છે. ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે અમને તમારાથી ફાયદો થયો નથી. અજિત દાદાએ આગળ જતા ભાજપના સિમ્બોલ પર લડવું પડશે. દાદાનો સૌથી વધુ ફાયદો પ્રફુલ્લ પટેલને થયો છે. EDની તપાસ પણ બંધ થઈ ગઈ અને રાજ્યસભા પણ મળી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાત પોલીસનું 'દીવ દર્શન' !
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં મોરચાબંધી?
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનો તોડ શું?
Jamnagar News: પુત્રની કરતૂતથી વધુ એક ભાજપના ધારાસભ્ય આવ્યા ચર્ચામાં! RTIમાં થયો મોટો ખુલાસો
Gopal Italia Vs Lalit Vasoya: લલિત વસોયાએ ફટકારેલી નોટિસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
થાઈલેન્ડના PM શિનાવાત્રાને કોર્ટે કર્યા સસ્પેન્ડ, ફોનમાં વાતચીત વખતે આર્મી ચીફની કરી હતી ટિકા 
થાઈલેન્ડના PM શિનાવાત્રાને કોર્ટે કર્યા સસ્પેન્ડ, ફોનમાં વાતચીત વખતે આર્મી ચીફની કરી હતી ટિકા 
Baba Vanga ની 2025 ની ડરામણી ભવિષ્યવાણી! જૂલાઈમાં તબાહીના સંકેત ? જાણો શું થશે ?
Baba Vanga ની 2025 ની ડરામણી ભવિષ્યવાણી! જૂલાઈમાં તબાહીના સંકેત ? જાણો શું થશે ?
સરકારે  1.07 લાખ કરોડની ELI યોજનાને આપી મંજૂરી, 3.5 કરોડ નોકરીનું લક્ષ્ય
સરકારે  1.07 લાખ કરોડની ELI યોજનાને આપી મંજૂરી, 3.5 કરોડ નોકરીનું લક્ષ્ય
Gandhinagar: નભોઈ પાસે કેનાલમાં કાર ખાબકતા બે લોકોના મોત, બે લોકો ગુમ હોવાની આશંકા
Gandhinagar: નભોઈ પાસે કેનાલમાં કાર ખાબકતા બે લોકોના મોત, બે લોકો ગુમ હોવાની આશંકા
Embed widget