શોધખોળ કરો

Rajasthan Election 2023: પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી, જાણો ક્યા મામલે ફટકારવામાં આવી નોટિસ

Rajasthan Assembly Election 2023: ચૂંટણી પંચે ગુરુવારે (26 ઓક્ટોબર) કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી તેમનો જવાબ માંગ્યો હતો. પંચે પ્રિયંકા ગાંધીને 30 ઓક્ટોબરની સાંજ સુધીમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે.

Rajasthan Assembly Election 2023: ચૂંટણી પંચે ગુરુવારે (26 ઓક્ટોબર) કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી તેમનો જવાબ માંગ્યો હતો. પંચે પ્રિયંકા ગાંધીને 30 ઓક્ટોબરની સાંજ સુધીમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે.

વાસ્તવમાં, પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનના દૌસામાં કહ્યું હતું કે જ્યારે પીએમ મોદી દ્વારા મંદિરને આપવામાં આવેલ દાનનું કવર ખોલવામાં આવ્યું ત્યારે તેમાં માત્ર 21 રૂપિયા જ મળ્યા હતા. આ અંગે ભાજપે પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. તેમાં તેમના (પ્રિયંકા ગાંધી) ભાષણનો વીડિયો પણ સામેલ હતો.

ભાજપે શું ફરિયાદ કરી?
કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે, "અમે ચૂંટણી પંચને કહ્યું હતું કે 20 ઓક્ટોબરે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ભાષણ દરમિયાન નિવેદન આપ્યું હતું અને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું." તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું પ્રિયંકા ગાંધી આચારસંહિતાનું પાલન કરે છે? શું તમે આચારસંહિતાથી ઉપર છો? તમે જુઠ્ઠાણા ફેલાવી શકતા નથી. ધાર્મિક લાગણીઓ સાથે પ્રચાર કરી શકાતો નથી.

 

પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, તમે તે જોયું જ હશે. મેં તે ટીવી પર જોયું, ખબર નથી કે તે સાચું છે કે નહીં. પીએમ મોદી કદાચ દેવનારાયણજીના મંદિરે ગયા હતા. તેણે કવર આપ્યું હતું. મેં ટીવી પર જોયું કે 6 મહિના પછી જ્યારે પીએમ મોદી દ્વારા દાનમાં આપેલું કવર ખોલ્યું તો તેમાં 21 રૂપિયા મળ્યા.

એક રીતે બહુ જ સારુ થયું છે, તેમણે કહ્યું કે,એક રીતે સ્ટેજ પર ઉભા રહીને દેશમાં જાહેરાતો કરતી વખતે ઘણા લિફાફા બતાવવામાં આવી રહ્યા છે. તમે અને જ્યારે તમે એ કવર ખોલો છો, ચૂંટણી પૂરી થઈ ગઈ હોય છે.' તમને જણાવી દઈએ કે રાજસ્થાનની 200 સીટો માટે 25મી નવેમ્બરે મતદાન થશે અને તેનું પરિણામ 3જી ડિસેમ્બરે આવશે. હાલ રાજ્યમાં અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget