શોધખોળ કરો

5 કરોડથી વધારે કર્મચારીઓને થશે ફાયદો, પીએફ પર વ્યાજ દર 8.55 ટકાથી વધી 8.65 ટકા થયું

નવી દિલ્હીઃ કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે.ચૂંટણી પહેલા સરકારે પીએફ એકાઉન્ટ ધરાવતા લોકોને ભેટ આપી છે. ઈપીએફઓએ કર્મચારીઓના પીએફ પર વ્યાજ દર વધારી 8.65 ટકા કર્યો છે. નાણાંકીય વર્ષ દરમિયાન આ દર 8.55 ટકા હતો. નાણાંકીય વર્ષ દરમિયાન આ દર 8.55 ટકા હતો. આ સંબધમાં ગુરૂવારે રિટાયરમેન્ટ ફન્ડ બોડી ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની થયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ 2016 બાદ પ્રથમ વખત પીએફના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. ઇપીએફઓના 6 કરોડથી વધુ ખાતા ધારકોને આ નિર્ણયથી લાભ થશે. જો કે PF પેન્શન વધારવાનો નિર્ણય હાલ પૂરતો મૂલતવી રાખ્યો છે. ગુરુવારે ઇપીએફઓની બેઠકમાં મિનિમમ પેન્શન પર પણ ચર્ચા કરવામાં આવી પરંતુ તેના પર કોઇ નિર્ણય ન આવ્યો. શેરહોલ્ડર્સને ગત વર્ષ(2017-18)માં પીએફ પર 8.55 ટકાના દરથી વ્યાજ મળ્યું હતું. તે 5 વર્ષમાં સૌથી ઓછું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈપીએફઓની આવક અનુમાન ટ્રસ્ટ્રીઝ માટે બહાર પાડવામાં આવ્યું નથી. તેને બેઠક દરમિયાન રજૂ કરવામાં આવશે.. આવનારા થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પહેલા સરકાર દ્વારા નોકરીયાત અને ખેડૂતોને આર્કષવા માટે ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ખેડૂતોને દર વર્ષ 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ 15 હજારથી ઓછી કમાણી કરનારા મજૂર વર્ગના લોકો માટે પેન્શન સ્કીલ લોન્ચ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Embed widget