શોધખોળ કરો

ખાનગી કંપનીના કર્મચારીઓ ૬૦ વર્ષ સુધી પેન્શન નહીં ઉપાડે તો મળશે આ લાભ

નવી દિલ્હીઃ  58 વર્ષ પછી પેન્શન નહીં ઉપાડનાર પેન્શનર્સને ૬૦ વર્ષ સુધી પેન્શનની રકમના ૮.૧૬ ટકા વધુ મળશે EPFOની કર્મચારી પેન્શન સ્કીમ હેઠળ ર૦ લાખ સબસ્ક્રાઇબર્સને આ પગલાનો લાભ મળશે અને સરકારને પેન્શન ફંડની ખાધમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ મળશે. તાજેતરમાં જ EPFO એ નવું નોટિફીકશન જાહેર કર્યુ છે. જેમાં જણાવ્યા પ્રમાણે, 58 વર્ષ બાદ અને ૬૦ વર્ષની ઉમર સુધીમાં પેન્શન ઉપાડવામાં ન આવે તો દર વર્ષે પેન્શનની રકમમાં ૪ ટકાની વૃધ્ધિનો લાભ મળશે. વધુમાં જણાવ્યું હતું કે ''પ૯ વર્ષ સુધી પેન્શન નહીં ઉપાડનારને પેન્શનની મુળ રકમમાં ૪ ટકા અને ૬૦ વર્ષ સુધી નહીં ઉપાડનારને પેન્શનની રકમમાં ૮.૧૬ ટકા વૃધ્ધિનો લાભ મળશે. ૬૦ વર્ષ સુધી પેન્શન સ્કીમમાં યોગદાન આપનાર સભ્યોને પણ આ પગલાનો લાભ મળશે.58 વર્ષ બાદ યોગદાન પેન્શનપત્ર સર્વિસ અને પેન્શનમાં વેતનની ગણતરીમાં સામેલ કરાશે. સ્કીમ હેઠળના લાભ રપ એપ્રિલ ર૦૧૬ થી મળવાની શરૂઆત થશે. EPFO ના પેન્શનર ન હોય અને પ૮ વર્ષે નોકરીના ઓછામાં ઓછા ૧૦ વર્ષ પૂરા કર્યા હોય એવી વ્યકિતને જ નવા નિયમનો લાભ મળશે. 'એક અંદાજ પ્રમાણે પેન્શનના ઉપાડ માટે વયમર્યાદા વધારવાથી પેન્શન ફંડની ખાધમાં લગભગ રૂ.૩૦,૦૦૦ કરોડનો ઘટાડો થશે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ડ ફંડ સ્કીમ હેઠળ કંપનીના ૧ર ટકાના યોગદાનની ૮.૩૩ ટકા હિસ્સો મહિનો પુરો થયાના પંદર દિવસમાં પેન્શન ફંડમાં જમા થાય છે. જેમાં કેન્દ્ર સરકારનું યોગદાન ૧.૧૬ ટકા હોય છે કર્મચારી પ૮ વર્ષે નિવૃત થાય ત્યારે આ નાણાનો ઉપાડી કરી શકાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget