શોધખોળ કરો

કોરોના વાયરસ ક્યારે પીક પર આવશે ને ક્યારે થશે ભારતમાંથી તેનો અંત, - એક્સપર્ટ્સે આપ્યુ મોટુ નિવદેન

પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે, આગામી 7 મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ માટે સરકારે અને હેલ્થ ડિપાર્ટમેન્ટે તૈયારી રાખવી જરૂરી છે. પ્રોફેસર એમ. વિદ્યાસાગરના મતે દેશમાં કોરોના હજુ પણ વધી શકે છે. તેમના કહેવા પ્રમાણે, આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા લાગશે. 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ સતત વધી રહ્યો છે, હવે દરરોજ 4 લાખથી પણ વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યાં છે. દેશમાં હાલ હૉસ્પીટલ, ઓક્સિજન અને ચિકિત્સા પ્રક્રિયાને લઇને બૂમો પડી રહી છે. આ બધાની વચ્ચે હવે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિકોએ કોરોનાની પીક અને તેના અંત વિશે વાત કરી છે. સરકારના મેથેમેટિકલ મૉડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. 

પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે, આગામી 7 મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ માટે સરકારે અને હેલ્થ ડિપાર્ટમેન્ટે તૈયારી રાખવી જરૂરી છે. પ્રોફેસર એમ. વિદ્યાસાગરના મતે દેશમાં કોરોના હજુ પણ વધી શકે છે. તેમના કહેવા પ્રમાણે, આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા લાગશે. 

7 મેના રોજ કોરોના પીક પર હશે અને ત્યારબાદ કેસની સંખ્યા ઘટવાનું શરૂ થશે. પ્રોફેસર એમ. વિદ્યાસાગરનુ કહેવુ છે કે આ સમયે દેશમાં કોરોના જુદાજુદા રાજ્યોમાં પણ ચરમ પર હશે. જો આ ભવિષ્યવાણી સાચી પડે તો સમગ્ર દેશ માટે રાહતના સમાચાર ગણાશે. આ સપ્તાહના અંત સુધીમાં દેશ કોરોનાની બીજી લહેરની પીકને પાર કરી જશે. બીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થઇ હતી, હવે જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર છે ત્યાં કોરોનાના કેસ ધીરે-ધીરે પીક પર આવશે અને તેમનું ડિક્લાઈન પણ સ્લો રહેશે. પરંતુ જે રાજ્યો મહારાષ્ટ્રની નજીક છે ત્યાં કોરોના જલ્દી પીક પર આવશે અને જોખમ પણ જલ્દી જ ઘટવા લાગશે. 

પ્રોફેસર એમ. વિદ્યાસાગરના મતે મે મહિના બાદ કોઈ રાજ્યમાં કોરોના પીક પર નહીં રહે તેવી સંભાવના છે. વધુમાં વધુ આગામી 10-15 દિવસમાં ભારતનું દરેક રાજ્ય પીક પર હશે અને ત્યાંથી જ કેસ ઘટવાની શરૂઆત થશે. કોરોનાની બીજી લહેર જેટલી વધારે ગતિથી ઉપર આવી હતી તેટલી જ ઝડપથી નીચે પણ જશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget