શોધખોળ કરો

કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરનાર મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ, હાઇકોર્ટે આપ્યો હતો આદેશ

આ એફઆઇઆર કેબિનેટ મંત્રી વિજય શાહ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ નોંધવામાં આવી છે.

FIR Against Vijay Shah:  કર્નલ સોફિયા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ મંત્રી વિજય શાહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ બાદ ઇન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ એફઆઇઆર કેબિનેટ મંત્રી વિજય શાહ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ નોંધવામાં આવી છે. બુધવારે (14 મે) ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લીધું અને વિજય શાહ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.

વિજય શાહને લઈને વીડી શર્મા સીએમને મળ્યા હતા

બીજી તરફ ભાજપ પ્રમુખ વીડી શર્મા અને સંગઠન મહામંત્રી હિતાનંદ શર્માએ વિજય શાહ અંગે મુખ્યમંત્રી મોહન યાદવને મળ્યા છે. અગાઉ વીડી શર્માએ કહ્યું હતું કે ભાજપ હાઇકમાન્ડ આવી ઘટનાઓ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે કર્નલ સોફિયા કુરેશી આ દેશની દીકરી છે અને તેમણે બતાવેલી બહાદુરી પર સમગ્ર દેશ ગર્વ અનુભવે છે.

હું મારા નિવેદનથી શરમ અનુભવું છું - વિજય શાહ

અગાઉ મંત્રી વિજય શાહે પોતાના નિવેદન બદલ માફી માંગી હતી. તેમણે પોતાના X હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, "તાજેતરમાં મે આપેલા નિવેદનથી તમામ સમાજની ભાવનાઓને ઠેસ પહોચી છે, તેના માટે હું શરમ અનુભવું છું. આ માટે માફી માંગું છું. આપણા દેશની બહેન સોફિયા કુરેશીએ પોતાની રાષ્ટ્રીય ફરજ બજાવતી વખતે જાતિ અને સમાજથી ઉપર ઉઠીને કામ કર્યું છે."

કોંગ્રેસે પૂતળું સળગાવ્યું

દરમિયાન કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદન પર ગુસ્સો વ્યક્ત કરતા કોંગ્રેસના કાર્યકરોએ બુધવારે (14 મે) ઇન્દોરમાં મંત્રી વિજય શાહના પૂતળું સળગાવ્યું હતું. શહેરના રીગલ સ્ક્વેર ખાતે કોંગ્રેસ મહિલા મોરચાના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પાર્ટીના કાર્યકરોએ રાજ્યના આદિવાસી બાબતોના મંત્રી શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.                                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Embed widget