શોધખોળ કરો

Mahakumbh 2025: વિદેશી શ્રદ્ધાળુઓ પર છવાયો મહાકુંભનો રંગ, ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’નો પાઠ કરતો વીડિયો વાયરલ

Mahakumbh 2025:  મહાકુંભ શરૂ થઈ ગયો છે અને તેના માટે મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજમાં આવી રહ્યા છે

Mahakumbh 2025: મહાકુંભ શરૂ થઈ ગયો છે અને તેના માટે મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજમાં આવી રહ્યા છે. 144 વર્ષ પછી યોજાઈ રહેલા આ પવિત્ર મહાકુંભમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, ઉપરાંત વિદેશમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મહાકુંભના ઘણા વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન, એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક વિદેશી મહિલાઓ ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’નો પાઠ કરતા જોવા મળી કહ્યા છે.

વિદેશી મહિલાઓએ ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’નો કર્યો પાઠ

સમાચાર એજન્સી ANI એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક વિદેશી ભક્તોનું એક જૂથ એકસાથે ઊભું છે. મહિલાઓ 'જય જગદીશ હરે' ભજન ગાતા જોવા મળે છે. બધી સ્ત્રીઓના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી દેખાય છે અને તેઓ એ જ ખુશીથી ભજન ગાઈ રહી છે. તેને સ્તોત્રો પણ ખૂબ સારી રીતે યાદ છે. વીડિયો શેર કરતા ANI એ કેપ્શનમાં લખ્યું, 'મહાકુંભ 2025 માં ભાગ લેવા આવેલા વિદેશી ભક્તોનું એક જૂથ 'ઓમ જય જગદીશ હરે' ગાતા જોવા મળ્યું હતું.

મહાકુંભ દરમિયાન સામાન્ય લોકો પુણ્યની પ્રાપ્તિ અને પાપોથી મુક્તિની કામના સાથે ડૂબકી લગાવે છે. એવું માનવામાં આવે છે કે કુંભમાં સ્નાન કર્યા પછી, ઋષિઓ અને સંતોને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે નાગા સાધુઓની દીક્ષા પણ મહાકુંભ દરમિયાન થાય છે. મહાકુંભમાં સ્નાન કર્યા પછી સામાન્ય લોકો શુદ્ધ થાય છે, જ્યારે નાગા સાધુ શુદ્ધિકરણ પછી ગંગામાં સ્નાન કરે છે અને પોતાની દીક્ષા પૂર્ણ કરે છે.             

Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget