શોધખોળ કરો

મંદીથી મહારાષ્ટ્રમાં લોકો બેકાર-અર્થવ્યવસ્થા પડી ભાંગી -મનમોહન સિંહનો સરકાર પર હુમલો

શહેરી વિસ્તારોમાં દર ત્રીજી વ્યક્તિ બેકાર છે, મહારાષ્ટ્રનો મેન્યૂફેક્ચરિંગ ગ્રૉથ છેલ્લા ચાર વર્ષથી નીચે આવી ગયો છે. પુણેમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી છે

મુંબઇઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહએ અર્થવ્યવસ્થાની કથળથી હાલતને લઇને કેન્દ્રની મોદી સરકાર પર આકારા પ્રહારો કર્યા છે. મનમોહન સિંહે મુંબઇમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મોદી સરકારની નીતિઓને આડેહાથે હાથે લીધી. તેમને કહ્યુ કે, મહારાષ્ટ્રમાં મંદીથી લોકો પરેશાન છે, બેરોજગારીનો દર ઝડપથી વધી રહ્યો છે, પણ સરકાર કંઇ કરતી નથી. સરકારને જે માટે મતો મળ્યા તે કરવામાં નિષ્ફળ રહી છે. તેમને કહ્યું કે ચીનમાં આયાત વધી છે, અર્થવ્યવસ્થા ફેલ થઇ ગઇ છે. મનમોહન સિંહે સવાલ ઉઠાવતા કહ્યું કે, શહેરી વિસ્તારોમાં દર ત્રીજી વ્યક્તિ બેકાર છે, મહારાષ્ટ્રનો મેન્યૂફેક્ચરિંગ ગ્રૉથ છેલ્લા ચાર વર્ષથી નીચે આવી ગયો છે. પુણેમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી છે. રોકાણકારો અન્ય રાજ્યોમાં જઇ રહ્યાં છે. મંદીથી મહારાષ્ટ્રમાં લોકો બેકાર-અર્થવ્યવસ્થા પડી ભાંગી -મનમોહન સિંહનો સરકાર પર હુમલો મનમોહન સિંહે કહ્યું મહારાષ્ટ્રમાં ગંભીર આર્થિક મંદી દેખાઇ રહી છે, તેની અસર લોકો ઉપર પડી રહી છે. સતત ચાર વર્ષથી રાજ્યમાં વિનિર્માણ વિકાસ દર ઘટી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ફેક્ટરીઓ બંધ થઇ. મનમોહન સિંહે વધુમાં કહ્યું આજે સૌથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, આવક બમણી કરવાનો વાયદો હતો, પણ આત્મહત્યાના કેસો બમણાં થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ-એનસીપી પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget