શોધખોળ કરો

‘રાષ્ટ્રવાદ’ અને ‘ભારત માતા કી જય’ ના નારાનો થઈ રહ્યો છે દુરુપયોગ: મનમોહન સિંહ

મનમોહન સિંહે કહ્યું, “દુર્ભાગ્યપૂર્ણ એક એવો વર્ગ છે જેનામાં કાં તો ઈતિહાસ વાંચવાનું ધૈર્ય નથી કાં તો જાણીજોઈને પોતાના પૂર્વાગ્રહોથી સંચાલિત તથા દિશાનિર્દેશિત થવા માંગે છે. તેઓ નેહરુની ખરાબ છબી રજૂ કરવા માટે શક્ય તેટલા પ્રયાસ કરી કરે છે. ”

નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશની વર્તમાન સ્થિતિ પર મોટું નિવેદન આપ્યું છે. મનનમોનહ સિંહે કહ્યું કે, આજે ‘રાષ્ટ્રવાદ’ અને ‘ભારત માતા કી જય’ના નારાનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું, જો ભારતની રાષ્ટ્રોના સમૂહમાં એક ઉજ્જવલ લોકશાહી તરીકેની ઓળખ છે, જો તેને મહત્વપૂર્ણ વૈશ્વિક શક્તિઓમાંથી એક સમજવામાં આવે છે તો તે પ્રથમ વડાપ્રધાન જ હતા, જેમને તેના મુખ્ય શિલ્પી હોવાનો શ્રેય આપવો જોઈએ. દિલ્હીમાં જવાહર લાલ નેહરુ પર લખેલી પુસ્તકના વિમોચન દરમિયાન મનમોહન સિંહે આ નિવેદન આપ્યું હતું. મનમોહન સિંહે આ કાર્યક્રમ દરમિયાન દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, નેહરુએ અશાંત અને વિષમ સ્થિતિઓમાં ભારતનું નેતૃત્વ કર્યું જ્યારે ભારતે જીવનને લોકતાંત્રિક તરીકે અપનાવ્યો હતો, જેમાં વિવિધ સમાજિક તથા રાજનીતિક વિચારોનની સમાયોજન કરી હતી. તેઓએ કહ્યું, “દુર્ભાગ્યપૂર્ણ એક એવો વર્ગ છે જેનામાં કાં તો ઈતિહાસ વાંચવાનું ધૈર્ય નથી કાં તો જાણીજોઈને પોતાના પૂર્વાગ્રહોથી સંચાલિત તથા દિશાનિર્દેશિત થવા માંગે છે. તેઓ નેહરુની ખરાબ છબી રજૂ કરવા માટે શક્ય તેટલા પ્રયાસ કરી કરે છે. પરંતુ મને વિશ્વાસ છે કે ઈતિહાસમાં ખોટા આક્ષેપોને નકારવા તથા તમામ વસ્તુઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મુકવાની ક્ષમતા છે.” પુરષોત્તમ અગ્રવાલ અને રાધા કૃષ્ણ દ્વારા લિખિત ‘હુ ઈઝ ભારત માતા’ નામના પુસ્તકમાં નેહરુજીની ક્લાસિક પુસ્તક: ઑટોબાયોગ્રાફી, ગ્લિમ્પસેજ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી અને ડિસ્કવરી ઓફ ઈન્ડિયા, આઝાધી પહેલા અને બાદના તેમના ભાષણો, લેખ, પત્ર તથા કેટલાક સનસનીખેજ કેટલાક ઇન્ટરવ્યૂ છે. મનમોહન સિંહે કહ્યું કે, “વર્તમાન સમયમાં આ પુસ્તકની ખાસ પ્રાસંગિકતા છે જ્યારે રાષ્ટ્રવાદ અને ભારત માતાની જયના નારા ભારતને ઉગ્રવાદી તથા વિશુદ્ધ ભાવનાત્મક વિચારના નિર્માણ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એક એવો વિચાર જેમાં લાખો રહેવાસી અને નાગરિકો સામેલ નથી. ”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget