શોધખોળ કરો

ગોવાઃ ડેપ્યુટી CM ધવલીકરને હટાવાયા, જાણો કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય

પણજીઃ મનોહર પર્રિકરના નિધન બાદ ગોવામાં સરકાર જાળવી રાખવામાં સફળ થયેલી ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ગોવાના ઉપમુખ્યમંત્રી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી(MGP)ના નેતા સુદીન ધવલીકરને બુધવારે હટાવી દેવામાં આવ્યા હતા. ધવલીકર પાસે લોક નિર્માણ મંત્રાલયનો હવાલો હતો. એમજીપી અને બીજેપીના નેતાઓ વચ્ચે વધતી કડવાશના કારણે સાવંત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમજીપીના નેતાએ કહ્યું, રાતે ચોકીદારોએ એમજીપી પર જે ધાડ પાડી છે તેનાથી ગોવાના લોકો સ્તબ્ધ છે. ગોવાના લોકો આ બધુ જોઈ રહ્યા છે.  તેના પર શું કરવું તેનો ફેંસલો જનતા લેશેં. મંગળવારે મધરાતે એમજીપીના ત્રણમાંથી બે ધારાસભ્યો પ્રાદેશિક પાર્ટીથી અલગ થઈને ભાજપમાં સામેલ થયા હતા. એટલું જ નહીં આ ધારાસભ્યોએ સ્પીકર સામે ભાજપમાં વિલયની અરજી પણ કરી હતી. જે બાદ એવી અટકળો થઈ હતી કે ધવલીકરને તેમના પદ પરથી હટાવામાં આવી શકે છે. એમજીપીના બંને ધારાસભ્યો મનોહર અજગાંવકર અને દીપક પાવસ્કર ભાજપમાં સામેલ થયા બાદ ભાજપના 14 સભ્યો થયા છે. ગોવાના સીએમ સાવંતે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને ધવલીકરને હટાવ્યા હોવાની જાણ કરી હતી. સાવંતે કહ્યું કે, મેં સુદીન ધવલીકરને કેબિનેટમાંથી દૂર કર દીધા છે. તેમની સીટ ભરવાનો નિર્ણય ઝડપથી લેવામાં આવશે. ધાવલીકર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા અમે તેમના ભાઇ દીપકને શિરોદાથી પેટા ચૂંટણી ન લડવા કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહોતા. પરિણામે આ નિર્ણય લેવો પડ્યો. ધવલીકરના સ્થાને દીપક પાવસ્કરને કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. ગુજરાતમાં ભાજપે એક સામટા ત્રણ સાંસદોના પત્તા કાપ્યા, કયા નવા ચહેરાઓને મળી ટિકીટ ? આ એક્ટ્રેસ આજે જોડાઈ કોંગ્રેસમાં, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી અંતરિક્ષમાં ભારતે બતાવી ‘શક્તિ’, ત્રણ મિનિટમાં તોડી પાડ્યો સેટેલાઇટઃ PM મોદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget