શોધખોળ કરો

Gorakhnath Temple Attack: ઉત્તરપ્રદેશ સરકારે ગોરખનાથ હુમલાની તાપસ ATSને સોંપી, કહ્યું ‘આતંકવાદી કૃત્ય નકારી શકાય નહીં”

આ ઘટના રવિવારે બની હતી જ્યારે એક વ્યક્તિ કથિત રીતે ગોરખનાથ મંદિરમાં બળજબરીથી ઘૂસ્યો હતો અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જ્યારે એકને ઈજા થઈ હતી.

Gorakhnath Temple Attack: ઉત્તરપ્રદેશ સરકારે ગોરખનાથ મંદિર હુમલાના કેસને આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે આતંકવાદની શક્યતાને નકારી શકાય તેમ નથી. સમાચાર એજન્સી ANIએ આ અહેવાલ આપ્યો છે.આ ઘટના રવિવારે બની હતી જ્યારે એક વ્યક્તિ બળજબરીથી ગોરખનાથ મંદિરમાં ઘૂસી ગયો હતો અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના  એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રશાંત કુમારે  સોમવારે ANIને જણાવ્યું હતું કે, "એક વ્યક્તિએ બળજબરીથી મંદિર પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો."એડીજીએ ઉમેર્યું હતું કે, "આરોપીની ઓળખ ગોરખપુરના રહેવાસી અહેમદ મુર્તઝા અબ્બાસી તરીકે કરવામાં આવી છે."તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ કેસ ATSને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કારણ કે અમે આ ઘટનામાં આતંકવાદી એંગલને નકારી શકતા નથી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે."

ગોરખપુરના એસએસપી, વિપિન ટાડાએ પણ જણાવ્યું હતું કે, "આરોપીએ ધાર્મિક નારા લગાવતા ગોરખનાથ મંદિરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને અટકાવ્યો હતો.આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે," એસએસપીએ આગળ જણાવ્યું  કે આરોપી વિરુદ્ધ  ભારતીય દંડ સંહિતાની કલમ 301 (હત્યાનો પ્રયાસ), ફોજદારી કાયદા સુધારા અધિનિયમ, 1932 ની કલમ 7 હેઠળ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે," તેમણે કહ્યું.

 

દરમિયાન, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે રાજ્ય સરકારે રવિવારે બનેલી ઘટના અંગે સંજ્ઞાન લીધું છે, એએનઆઈએ અહેવાલ આપ્યો છે. તેમણે ટ્વિટ કર્યું, “ગોરખનાથ મંદિરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ અત્યંત દુઃખદ અને નિંદનીય છે. રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ કરવા સૂચના આપી છે. ”




વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટRahul Gandhi Gujarat Visit : રાહુલ નાંખશે ગુજરાતમાં ધામા , કોંગ્રેસને કરી શકશે બેઠી?Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?PM Modi's Interesting Conversations With Lakhpati Didis:  PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Embed widget