શોધખોળ કરો

Gorakhnath Temple Attack: ઉત્તરપ્રદેશ સરકારે ગોરખનાથ હુમલાની તાપસ ATSને સોંપી, કહ્યું ‘આતંકવાદી કૃત્ય નકારી શકાય નહીં”

આ ઘટના રવિવારે બની હતી જ્યારે એક વ્યક્તિ કથિત રીતે ગોરખનાથ મંદિરમાં બળજબરીથી ઘૂસ્યો હતો અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જ્યારે એકને ઈજા થઈ હતી.

Gorakhnath Temple Attack: ઉત્તરપ્રદેશ સરકારે ગોરખનાથ મંદિર હુમલાના કેસને આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે આતંકવાદની શક્યતાને નકારી શકાય તેમ નથી. સમાચાર એજન્સી ANIએ આ અહેવાલ આપ્યો છે.આ ઘટના રવિવારે બની હતી જ્યારે એક વ્યક્તિ બળજબરીથી ગોરખનાથ મંદિરમાં ઘૂસી ગયો હતો અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના  એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રશાંત કુમારે  સોમવારે ANIને જણાવ્યું હતું કે, "એક વ્યક્તિએ બળજબરીથી મંદિર પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો."એડીજીએ ઉમેર્યું હતું કે, "આરોપીની ઓળખ ગોરખપુરના રહેવાસી અહેમદ મુર્તઝા અબ્બાસી તરીકે કરવામાં આવી છે."તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ કેસ ATSને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કારણ કે અમે આ ઘટનામાં આતંકવાદી એંગલને નકારી શકતા નથી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે."

ગોરખપુરના એસએસપી, વિપિન ટાડાએ પણ જણાવ્યું હતું કે, "આરોપીએ ધાર્મિક નારા લગાવતા ગોરખનાથ મંદિરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને અટકાવ્યો હતો.આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે," એસએસપીએ આગળ જણાવ્યું  કે આરોપી વિરુદ્ધ  ભારતીય દંડ સંહિતાની કલમ 301 (હત્યાનો પ્રયાસ), ફોજદારી કાયદા સુધારા અધિનિયમ, 1932 ની કલમ 7 હેઠળ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે," તેમણે કહ્યું.

 

દરમિયાન, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે રાજ્ય સરકારે રવિવારે બનેલી ઘટના અંગે સંજ્ઞાન લીધું છે, એએનઆઈએ અહેવાલ આપ્યો છે. તેમણે ટ્વિટ કર્યું, “ગોરખનાથ મંદિરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ અત્યંત દુઃખદ અને નિંદનીય છે. રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ કરવા સૂચના આપી છે. ”




વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget