શોધખોળ કરો

૬ લાખ આવકવાળાને LPG સબસીડી છોડવી પડશે!, જાણો શું છે સરકારની યોજના

નવી દિલ્હીઃ સરકારી, સાર્વજનિક ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનીકંપનીઓ અને વાર્ષિક છ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો ટૂંકમાં જ એલપીજી સબસિડી મેળવતા લોકોની યાદીમાંથી બહાર થઈ જશે. જરૂરિયાતમંદ લોકો સુધી લાભ પહોંચાડવા માટે સરકાર સમૃદ્ધ લોકોને એલપીજી સબસિડીના દાયરામાંથી બહાર કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી સરાકરે દસ લાખ અથવા તેનાથી વધારે વાર્ષિક આવક ધરાવતા લોકોને સ્વેચ્છાએ સબસિડી છોડવાની અપીલ કરી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર સમૃદ્ધ લોકોને એલપીજી સબસિડીના દાયરામાંથી બહાર કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરીચૂકી છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રસાદ ખુદ સંસદની અંદર સ્વેચ્છાએ સબસિડી છોડવાની અપીલ કરીચૂક્યા છે. પરંતુ આજે પણ મોટી સંખ્યામાં આર્થિક અને સમૃદ્ધ પરિવાર સબસિડીનો લાભ લઈ રહ્યા છે. સરકાર ટૂંકમાં જ લોકોને સબસિડીની દાયરામાંથી બહાર કરશે. મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં હાલમાં અંદાજે 17 કરોડ એલપીજી ઉપભોક્તા છે. તેમાંથી 16 કરોડથી વધારે લોકો સબસિડીનો લાભ લઈ રહ્યા છે. જ્યારે સબસિડી અને સબસિડી વગરના સિલિન્ડર વચ્ચેનો તફાવત 50 રૂપિયાથી પણ ઓછો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતને ધ્યાનમાં રાખતા આવતા કેટલાક મહિના સુધી કિંમતમાં વધારે ઉછાળો આવે એવું લાગતું નથી. એવામાં પચાસ હજાર રૂપિયા મહિને કમાતી વ્યક્તિ 50 રૂપિયા વધારે ચૂકવી શકે છે. દેશમાં 17.52 કરોડ એલપીજી કનેક્શન છે. તેમાંથી 16.09 કરોડ ઉપભોક્તા એલપીજી સબસિડી લે છે. સરકારે પહલ યોજના (ડીબીટીએલ) અંતર્ગત અત્યાર સુધી 41 હજાર 57 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. દિલ્હીમાં સબસિડીની કિંમત 425 રૂપિયા અને સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 466 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget