શોધખોળ કરો

BMW કાર, ગોલ્ડ, જમીનઃ આટલા કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે આદિત્ય ઠાકરે

ચૂંટણીફોર્મના સોગંદનામામાં જણાવ્યા અનુસાર, આદિત્ય ઠાકરે પર કોઇ ગુનાહિત કેસ દાખલ નથી

મુંબઇઃ શિવસેના પ્રમુખના દીકરા આદિત્ય ઠાકરેએ આજે વર્લી વિધાનસભા બેઠક માટે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તે ઠાકરે પરિવારના પ્રથમ એવા સભ્ય છે જે વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીફોર્મના સોગંદનામામાં જણાવ્યા અનુસાર, આદિત્ય ઠાકરે પર કોઇ ગુનાહિત કેસ દાખલ નથી.  આદિત્ય ઠાકરે પાસે કુલ 11 કરોડ 38 લાખ 5258 રૂપિયાની સંપત્તિ છે. તેઓના પર કોઇ લોન નથી. ચૂંટણીના એફિડેવિટમાં જણાવ્યા અનુસાર, આદિત્ય ઠાકરે પાસે 10 કરોડ 36 લાખ 15,218 કરોડ રૂપિયાની એફડી છે. તે સિવાય 20 લાખ 39 હજાર રૂપિયાના બોન્ડ શેર છે. તેમની પાસે એક બીએમડબલ્યૂ કાર પણ છે જેની કિંમત 6 લાખ 50 હજાર રૂપિયા છે. 64 લાખ 64,075 રૂપિયાના ઘરેણા છે જ્યારે 10 લાખ 22 હજાર રૂપિયાની બીજી સંપત્તિ છે. તેમણે પોતાની આવકનો સ્ત્રોત બિઝનેસ હોવાનું કહ્યું છે. એફિડેવિટમાં આદિત્ય ઠાકરેએ કહ્યુ કે, તેના હાથમાં 30 હજાર રૂપિયા રોકડા છે. આદિત્યનું રોકાણ લગભગ સાડા 20 લાખ રૂપિયા છે. આ રીતે આદિત્ય પાસે કુલ 11 કરોડ 38 લાખ 5 હજાર 258 રૂપિયાની ચલ સંપત્તિ છે. જ્યારે અચલ સંપત્તિની વાત કરવામાં આવે તો તેની પાસે કુલ 4 કરોડ 67 લાખ 6 હજાર 914 રૂપિયાની સંપત્તિ છે. આદિત્ય ઠાકરેએ પોતાની એફિડેવિટમાં આ જાણકારી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના  ના કોઇ લોન છે ના કોઇ ગુનાહિત કેસ છે. ઉમેદવારીપત્રક ભરતા અગાઉ આદિત્ય ઠાકરેએ મુંબઇમાં મોટો રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રોડ શો દરમિયાન આદિત્યએ કહ્યું કે, લોકોને પ્રેમ જોઇને ખુશી થઇ રહી છે અને પ્રજા અમારી સૌથી મોટી તાકાત છે. સાથે તેમણે  કહ્યું કે મુખ્યમંત્રી ફડણવીસે ફોન પર તેને આશીર્વાદ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યોDelhi CM Resign : દિલ્લીમાં હાર બાદ મુખ્યમંત્રી પદેથી આતિશી આપ્યું રાજીનામુંDelhi CM Name : કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી, રેસમાં કોનું નામ સૌથી આગળ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
Trending: ટ્રેનના ટોયલેટ બેસીને મહાકુંભમાં પહોંચી ત્રણ છોકરીઓ, વીડિયો વાયરલ થતાં જ ગુસ્સે ભરાયા લોકો
Trending: ટ્રેનના ટોયલેટ બેસીને મહાકુંભમાં પહોંચી ત્રણ છોકરીઓ, વીડિયો વાયરલ થતાં જ ગુસ્સે ભરાયા લોકો
Weather Update: હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટાની આપી ચેતાવણી
Weather Update: હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટાની આપી ચેતાવણી
Salman Khan: મલાઈકા અરોરા-અરબાઝ ખાનના છૂટાછેડા પર પહેલીવાર બોલ્યો સલમાન ખાન, કહ્યું- 'ઘણા ઉતાર-ચઢાવ..'
Salman Khan: મલાઈકા અરોરા-અરબાઝ ખાનના છૂટાછેડા પર પહેલીવાર બોલ્યો સલમાન ખાન, કહ્યું- 'ઘણા ઉતાર-ચઢાવ..'
Embed widget