શોધખોળ કરો

Gurpatwant Singh Pannun: આતંકી પન્નૂ પર NIAએ દાખલ કર્યો કેસ, એર ઇન્ડિયાના મુસાફરોને આપી હતી ધમકી

Gurpatwant Singh Pannun Video: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે

Gurpatwant Singh Pannun Video: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, NIA એ સોમવાર (20 નવેમ્બર) ના રોજ શીખ ફોર જસ્ટિસ (SFJ) ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ એર ઈન્ડિયાના મુસાફરોને ધમકી આપવા બદલ કેસ નોંધ્યો હતો.

NI એ આતંકવાદી પન્નુ વિરુદ્ધ IPCની કલમ 120B, 153A અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. આ સિવાય ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની કલમ 10, 13, 16, 17, 18, 18B અને 20 હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.વાસ્તવમાં પન્નુનો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો હતો. જેમાં તેણે 19મી નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી આવતા મુસાફરોને ધમકી આપી હતી.

NIAએ શું કહ્યું?                      

NIAએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે પન્નુએ 4 નવેમ્બરે એક વીડિયો જાહેર કર્યો હતો. આમાં તે શીખોને કહી રહ્યો છે કે તેઓ 19 નવેમ્બરથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરે કારણ કે તેમનો જીવ જોખમમાં હશે. NIAએ વધુમાં જણાવ્યું હતું કે પન્નુ ભારતમાં આતંકવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપવા માટે ખોટા નિવેદનો ફેલાવી રહ્યો છે. તે શીખો અને અન્ય ધાર્મિક જૂથો વચ્ચે નફરત વધારવાનો પણ સતત પ્રયાસ કરી રહ્યો છે.              

સરકારે શું કહ્યું? 

તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે મંત્રી સ્તરીય વાટાઘાટો બાદ વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કેનેડાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અમારી મુખ્ય ચિંતા સુરક્ષા છે. તમે તાજેતરમાં ગુરપતવંત સિંહ પન્નુનો વીડિયો જોયો જ હશે. આ ગંભીર સુરક્ષા ચિંતાઓ ઉભી કરે છે. અમે અમારી સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ કરી છે. અમને લાગે છે કે તેઓ તે સમજે છે.” નોંધનીય છે કે ભારત કેનેડા સરકાર પાસે પન્નુ અને અન્ય ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં કોઈ ભારતીય એજન્ટ સામેલ હોઈ શકે છે. ભારત સરકારે આ આરોપને નકારી કાઢ્યા અને કહ્યું કે ટ્રુડો રાજકીય રીતે પ્રેરિત આવા નિવેદનો કરી રહ્યા છે. ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget