શોધખોળ કરો

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં આજે મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષના દાવા પર નોંધાવ્યો  વિરોધ, 4 જૂલાઈ સુધી સુનાવણી ટળી 

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Case) વિવાદને લઈને આજે વારાણસી(Varanasi Court)ની જિલ્લા જજની કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી.

Gyanvapi Mosque Dispute: જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Case) વિવાદને લઈને આજે વારાણસી(Varanasi Court)ની જિલ્લા જજની કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી. સુનાવણી શરૂ થતા અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટી તરફથી દલીલો રાખવામાં આવી હતી. મુસ્લિમ પક્ષ પોતાની દલીલોમાં પૂરા મામલાને નકારવાની વાત કહેતો રહ્યો. મુસ્લિમ પક્ષે હિન્દુઓના દાવા પર વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટે આ મામલાની સુનાવણીને 4 જુલાઈ સુધી ટાળી દીધી છે. 

મહત્વનું છે કે આ પહેલા 26 મેથી પણ મુસ્લિમ પક્ષ તરફથી ઘણી દલીલો આપવામાં આવી જેમાં કેસને ટાળવાની વાત કહેવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીને નકારવાની માંગ કરવામાં આવી હતી સાથે દાવો કરવામાં આવ્યો કે જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગ નહીં, વઝુખાનાનો ફુવારો છે. આ સિવાય કોર્ટ દરમિયાન પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ (Places of Worship Act)પર પણ ચર્ચા થઈ હતી. 


શુક્રવારે 27 મેએ વારાણસી જિલ્લા કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી થઈ કે શું સર્વે રિપોર્ટ અને વીડિયોગ્રાફી(Gyanvapi Survey Video)ને જાહેર કરવામાં આવે. આ વિષય પર હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષનો મત અલગ-અલગ હતો. જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કોર્ટને વિનંતી કરી કે સર્વેક્ષણની તસવીરો અને વીડિયો જાહેર ન થવા દે. તો હિન્દુ પક્ષે મુસ્લિમ પક્ષની દલીલનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ વારાણસી જિલ્લા કોર્ટને આદેશ આપ્યો હતો કે 30 મેએ બંને પક્ષોને વીડિયો અને ફોટો આપવામાં આવશે. 

શું છે સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે દિલ્હી નિવાસી રાખી સિંહ અને ચાર અન્ય મહિલાઓએ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા અર્ચનાની મંજૂરી આપવા અને પરિસરમાં સ્થિત વિભિન્ન વિગ્રહોની સુરક્ષાનો આદેશ આપવા સંબંધી અરજી દાખલ કરી હતી. તેના પર સિવિલ જજ રવિ કુમાર દિવાકરની કોર્ટે 26 એપ્રિલે એક આદેશ જાહેર કરી જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરની વીડિયોગ્રાફી સર્વે કરાવી 10 મે સુધી રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. 

કોર્ટે આ માટે કોર્ટ કમિશનર તરીકે અજય મિશ્રાની નિમણૂક કરી હતી. સર્વેની કાર્યવાહી 6 મેના રોજ શરૂ થઈ હતી, જે હંગામાને કારણે 7 મેના રોજ અટકાવવામાં આવી હતી. સર્વે કરવા આવેલા કોર્ટ કમિશનર અને વાદી પક્ષનો મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો હતો.   9 મેના રોજ, મુસ્લિમ પક્ષે કોર્ટ કમિશનરની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવ્યા અને તેમને હટાવવાની માંગ કરી. આ અંગે કોર્ટમાં ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલી અને ત્યારબાદ 12 મેના રોજ વારાણસીની કોર્ટે કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવાની અરજી ફગાવી દીધી હતી. આ સાથે વિશાલ સિંહને સ્પેશિયલ કોર્ટ કમિશનર અને અજય પ્રતાપ સિંહને આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે. જે બાદ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget