શોધખોળ કરો

NRCથી ડરવાની જરૂર નથી, મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થા કરાશેઃ અમિત શાહ

શાહે ટ્વિટ કરીને કહ્યું છે, હું ફરી સ્પષ્ટ કરી દઉં છું કે એનઆરસીથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકે ડરવાની જરૂર નથી. લઘુમતી સમુદાય માટે સરકાર વિશેષ વ્યવસ્થા કરાશે, કારણકે વિપક્ષે તેમનામાં ભય ફેલાવ્યો છે. પરંતુ જે ઘૂસણખોરો હશે, પછી તે કોઈપણ હોય તેમણે દેશ છોડવો પડશે.

નવી દિલ્હીઃ એનઆરસીથી ડરવાની જરૂર નથી, મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, લઘુમતી સમુદાય માટે સરકાર વિશેષ વ્યવસ્થા કરશે. એનઆરસીથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકે ડરવાની જરૂર નથી. કોઈપણ એનઆરસી કોઈપણ ભારતીય નાગરિકને દેશથી બહાર નહીં કરી શકે. ગૃહ મંત્રાલયના સૂત્રો મુજબ, આગામી થોડા દિવસોમાં મંત્રાલય તરફથી લઘુમતી અને ખાસ કરીને મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થાની જાહેરાત પણ થઈ શકે છે. શાહે ટ્વિટ કરીને કહ્યું છે, હું ફરી સ્પષ્ટ કરી દઉં છું કે એનઆરસીથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકે ડરવાની જરૂર નથી. લઘુમતી સમુદાય માટે સરકાર વિશેષ વ્યવસ્થા કરશે, કારણકે વિપક્ષે તેમનામાં ભય ફેલાવ્યો છે. પરંતુ જે ઘૂસણખોરો હશે, પછી તે કોઈપણ હોય તેમણે દેશ છોડવો પડશે. શાહે જણાવ્યું, એનઆરસીમાં ધર્મના આધારે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. એનઆરસી અંતર્ગત જે લોકો આ દેશના નાગરિક નહીં હોય તેમને કાઢી મુકવામાં આવશે. તમારા દ્વારા જ લાવવામાં આવેલા કાનૂનો વિરોધ કરનારા ગુલામ નબી આઝાદ અને સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે શું તમે આ કાનૂન શોકેસમાં રાખવા માટે લાવ્યા હતા. દેશભરમાં અનેક જગ્યાએ મુસલમાનો નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં દેખાવો કરી રહ્યા છે તેવા જ સમયે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન આવ્યું છે. નાગરિકતા કાનૂન મુદ્દે વરૂણ ધવને શું કહ્યું ? જાણીને ચોંકી જશો ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને કર્યા અનફોલો, જાણો વિગત IND v WI: રોહિત શર્માએ વન ડેમાં નોંધાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
Embed widget