શોધખોળ કરો

NRCથી ડરવાની જરૂર નથી, મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થા કરાશેઃ અમિત શાહ

શાહે ટ્વિટ કરીને કહ્યું છે, હું ફરી સ્પષ્ટ કરી દઉં છું કે એનઆરસીથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકે ડરવાની જરૂર નથી. લઘુમતી સમુદાય માટે સરકાર વિશેષ વ્યવસ્થા કરાશે, કારણકે વિપક્ષે તેમનામાં ભય ફેલાવ્યો છે. પરંતુ જે ઘૂસણખોરો હશે, પછી તે કોઈપણ હોય તેમણે દેશ છોડવો પડશે.

નવી દિલ્હીઃ એનઆરસીથી ડરવાની જરૂર નથી, મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, લઘુમતી સમુદાય માટે સરકાર વિશેષ વ્યવસ્થા કરશે. એનઆરસીથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકે ડરવાની જરૂર નથી. કોઈપણ એનઆરસી કોઈપણ ભારતીય નાગરિકને દેશથી બહાર નહીં કરી શકે. ગૃહ મંત્રાલયના સૂત્રો મુજબ, આગામી થોડા દિવસોમાં મંત્રાલય તરફથી લઘુમતી અને ખાસ કરીને મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થાની જાહેરાત પણ થઈ શકે છે. શાહે ટ્વિટ કરીને કહ્યું છે, હું ફરી સ્પષ્ટ કરી દઉં છું કે એનઆરસીથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકે ડરવાની જરૂર નથી. લઘુમતી સમુદાય માટે સરકાર વિશેષ વ્યવસ્થા કરશે, કારણકે વિપક્ષે તેમનામાં ભય ફેલાવ્યો છે. પરંતુ જે ઘૂસણખોરો હશે, પછી તે કોઈપણ હોય તેમણે દેશ છોડવો પડશે. શાહે જણાવ્યું, એનઆરસીમાં ધર્મના આધારે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. એનઆરસી અંતર્ગત જે લોકો આ દેશના નાગરિક નહીં હોય તેમને કાઢી મુકવામાં આવશે. તમારા દ્વારા જ લાવવામાં આવેલા કાનૂનો વિરોધ કરનારા ગુલામ નબી આઝાદ અને સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે શું તમે આ કાનૂન શોકેસમાં રાખવા માટે લાવ્યા હતા. દેશભરમાં અનેક જગ્યાએ મુસલમાનો નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં દેખાવો કરી રહ્યા છે તેવા જ સમયે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન આવ્યું છે. નાગરિકતા કાનૂન મુદ્દે વરૂણ ધવને શું કહ્યું ? જાણીને ચોંકી જશો ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને કર્યા અનફોલો, જાણો વિગત IND v WI: રોહિત શર્માએ વન ડેમાં નોંધાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget