શોધખોળ કરો

ભવિષ્યમાં ભારતમાં કોરોના વાયરસની લહેરની ગંભીર અસર અંગે રાહતના સમાચાર, જાણો નિષ્ણાંતોએ શું કહ્યું

નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં કેટલાક સમયથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે ભારતમાં કોરોના વાયરસના 1,761 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ 688 દિવસમાં સૌથી ઓછા કેસ હતા.

નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વ એશિયા અને યુરોપના ભાગોમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોમાં વધારા વચ્ચે, ભારતના નિષ્ણાતો માને છે કે, પુરતા રસીકરણ અને સંક્રમણ ફેલાયા પછી લોકોમાં આવેલી રોગપ્રતિકારક શક્તિને જોતાં કોરોનાની ગંભીર અસર ભારત પર નહી થાય.

કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે, સરકારે માસ્ક પહેરવામાં છૂટછાટ આપવાનું વિચારવું જોઈએ કારણ કે, દરરોજ નોંધાયેલા નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં કેટલાક સમયથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે ભારતમાં કોરોના વાયરસના 1,761 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ 688 દિવસમાં સૌથી ઓછા કેસ હતા.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના વરિષ્ઠ મહામારીના નિષ્ણાત ડૉ. સંજય રાયે જણાવ્યું હતું કે SARS-CoV-2 એ 'RNA' વાયરસ છે અને તેનું સ્વરૂપ બદલાવા માટે બંધાયેલું છે. તેમણે કહ્યું કે, પહેલાંથી જ કોરોના વાયરસમાં 1,000 થી વધુ ફેરફારો થયા છે, અત્યાર સુધી કોરોનાની માત્ર પાંચ પેટર્ન જ સામે આવી છે, જે ચિંતાનું કારણ બની છે.

'સરકાર માસ્ક પહેરવાની છૂટ આપવા પર વિચાર કરી શકે છે'
રાયે કહ્યું, 'ભારતને ગયા વર્ષે કોવિડ-19ની ખૂબ જ વિનાશક બીજી લહેરનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હાલમાં આપણી મુખ્ય શક્તિ કુદરતી રીતે ફેલાયોલો કોરોના છે. જે વધુ સારી સુરક્ષા પુરી પાડે છે. વધુમાં, મોટી સંખ્યામાં થયેલું કોરોના રસીકરણ પણ કોરોના સામે લડવામાં મદદરુપ સાબિત થયું છે. તેથી, ભવિષ્યમાં કોઈપણ લહેરની ગંભીર અસર થવાની સંભાવના નથી. તેમણે કહ્યું, 'આ એવો સમય છે જ્યારે ભારત સરકાર ફરજિયાત માસ્ક પહેરવાની છૂટ આપવા પર વિચાર કરી શકે છે.' તેમણે એમ પણ કહ્યું કે, વરિષ્ઠ નાગરિકો અને જેમને કોરોના થવાનું જોખમ વધારે છે તેઓએ સાવચેતી માટે માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ.

રાયે એ વાત પર ભાર મૂક્યો હતો કે, સરકારે ભવિષ્યમાં કોરના વાયરસના કોઈપણ નવા સ્વરૂપોના ઉદભવ પર દેખરેખ રાખવા માટે જીનોમિક સિક્વન્સિંગ સહિત SARS-CoV-2 પર દેખરેખ ચાલુ રાખવી જોઈએ.

'ભારતમાં કેસ વધવાની ઓછી સંભાવના'
જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. ચંદ્રકાંત લહરિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં વાયરસના નવા સ્વરૂપની સ્થિતિમાં પણ કેસમાં વધારો થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું, 'જો આપણે સેરો સર્વે ડેટા, રસીકરણ કવરેજ અને વાયરસના ઓમિક્રોન સ્વરૂપના પ્રસારના પુરાવાનો અભ્યાસ કરીએ, તો તે તાર્કિક છે કે, ભારતમાં કોવિડ -19 મહામારી સમાપ્ત થઈ ગઈ છે. ભારતના સંદર્ભમાં, આગામી કેટલાક મહિનાઓ સુધી એક નવી લહેર અને નવું સ્વરૂપ ફેલાવાની શક્યતા ઘણી ઓછી છે. લહરિયાએ કહ્યું કે, આ એવો સમય છે જ્યારે મોટાભાગના લોકોને ફરજિયાત માસ્ક પહેરવાથી મુક્તિ મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
Embed widget