શોધખોળ કરો

Helicopter Booking: કેદારનાથ યાત્રા માટે ઓનલાઇન કેવી રીતે બુક કરશો હેલિકોપ્ટર, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Helicopter Booking: દર વર્ષે દેશના ખૂણે-ખૂણેથી લાખો લોકો ભગવાન કેદારનાથના દર્શન કરવા પહોંચે છે. કેટલાક લોકો સરળતાથી ચાલી શકે છે અને કેટલાક ચાલી શકતા નથી, તેમના માટે ઉત્તરાખંડ સરકાર તરફથી હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ છે.

Kedarnath Yatra Helicopter Booking: ઉત્તરાખંડમાં દર વર્ષે લાખો લોકો પવિત્ર કેદારનાથના દર્શન કરે છે. એવું કહેવામાં આવે છે કે, કેદારનાથ મંદિરમાં સ્વયં નિર્મિત શિવલિંગ સ્થાપિત છે, જેને સ્વયંભૂ કહે છે. જો તમે પણ અહીં જવાનું વિચારી રહ્યા છો અને ચાલવા માટે અસમર્થ છો, તો તમે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો. નોંધનિય છે કે, , કેદારનાથની યાત્રા 2 મેથી શરૂ થઈ રહી છે, પરંતુ હેલિકોપ્ટર સેવા માટે બુકિંગ 8 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમે કેવી રીતે હેલિકોપ્ટર બુક કરાવી શકો છો...

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે આ વખતે બુકિંગ પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, તમે ઘરે બેસીને કેદારનાથ માટે હેલિકોપ્ટર કેવી રીતે બુક કરી શકો છો અને તેનું ભાડું શું છે?

હેલિકોપ્ટર માટે કેટલો ખર્ચ થશે?

કેદારનાથ જવા માટે તમે અલગ-અલગ હેલિપેડ પરથી હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો. આ વર્ષે 2025 માં, કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ ગુપ્તકાશી, ફાટા અને સિરસી જેવા 3 મુખ્ય હેલિપેડથી સંચાલિત કરવામાં આવશે, તેથી દરેક હેલિપેડ પર ભાડું અલગ છે. ઉદાહરણ તરીકે, ફાટાથી કેદારનાથ સુધીનું વન-વે ભાડું રૂ. 6,074, સિરસીથી કેદારનાથનું વન-વે ભાડું રૂ. 6072 અને ગુપ્તકાશીથી કેદારનાથ સુધીનું વન-વે ભાડું રૂ. 8,426 પર રાખવામાં આવી છે.

જો તમે હેલિકોપ્ટર સર્વિસ બુક કરાવી છે અને તમારો પ્લાન કેન્સલ થઈ ગયો છે અને તમે આ સર્વિસ કેન્સલ કરવા ઈચ્છો છો તો આ સુવિધા તમારા માટે પણ ઉપલબ્ધ છે.

કયા દસ્તાવેજોની જરૂર છે?

હેલિકોપ્ટર બુક કરવા માટે તમારે કેદારનાથ રજીસ્ટ્રેશન નંબર અને તમારા આધાર કાર્ડ નંબરની જરૂર પડશે.

હેલિકોપ્ટર કેવી રીતે બુક કરવું?

સૌથી પહેલા તમારે વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જવું પડશે. અહીં તમારે કેદારનાથ માટે તમારું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

ત્યારબાદ હેલિકોપ્ટર બુક કરવા માટે તમારે વેબસાઇટ www.heliyatra.irctc.co.in પર જવું પડશે.

અહીં નામ, ફોન નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો અને સાઈનઅપ કરો.

હવે તમારો નોંધણી નંબર દાખલ કરો અને મુસાફરીની તારીખ, હેલિપેડ અને હેલિકોપ્ટર કંપની પસંદ કરો.

હવે તમારી વિગતો ભરો.

આ પછી, રજિસ્ટર્ડ નંબર અથવા ઇમેઇલ પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો અને ફી જમા કરો.

છેલ્લે તમારી ટિકિટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Advertisement

વિડિઓઝ

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
Embed widget