શોધખોળ કરો

કોરોના વેક્સિનની એ મહત્વપૂર્ણ વાતો, જે આપને જાણવી જરૂરી છે, જાણો કેવી રીતે બને છે રોગ સામે લડતી રસી

કોઇ પણ વેક્સિન આપના શરીરને બીમારી સામે લડવા માટે સક્ષમ બનાવે છે. હાલ કોરોનાની મહામારી સામે કોવેક્સિન અને કોવિશીલ્ડના ઉપયોગ માટે મંજૂરી મળતા મોટાપાયે દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. હાલ દેશમાં વેક્શિનનેશન ચાલી રહ્યું છે ત્યારે કોરોના વેક્સિન વિશે થોડું સમજવું જરૂરી છે.

corona virus:કોઇપણ વેક્સિન આપના શરીરને બીમારી સામે લડવા માટે સક્ષમ બનાવે છે. હાલ કોરોનાની મહામારી સામે કોવેક્સિન અને કોવિશીલ્ડના ઉપયોગ માટે મંજૂરી મળતા મોટાપાયે દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. હાલ દેશમાં વેક્શિનનેશન ચાલી રહ્યું છે ત્યારે કોરોના વેક્સિન વિશે થોડું સમજવું જરૂરી છે.

કોઇ પણ વેક્સિન આપના શરીરને કોઇ બીમારી, વાયરસ, સંક્રમણ સામે લડવા માટે તૈયાર કરે છે.વેક્સિન કોઇ જીવના નિષ્ક્રિય અંશ હોય છે. જે બીમારીના કારણે બને છે.

વેક્સિન કેવી રીતે કરે છે કામ

વેક્સિન શરીરમાં ઇમ્યૂન સિસ્ટમને સંક્રમણની ઓળખ કરવા માટે પ્રેરિત કરે છે અને તેના વિરૂદ્ધ શરીરમાં એન્ટીબોડી બનાવે છે. જે હુમલા સામે લડવા માટે શરીરની મદદ કરે છે.વેક્સિન લગાવવાની નકારાત્મક અસર બહુ ઓછી જોવા મળે છે. કેટલાક લોકોને સાઇડ ઇફેક્ટનો સામનો કરવો પડે છે. તાવ, ઉલ્ટી જેવા લક્ષણો કેટલાક કેસમાં જોવો મળે છે.

અમેરિકાના સેન્ટર ઓફ ડીસીઝ કંન્ટ્રોલ એન્ડ પિવેન્શન સીડીસીનું કહેવું છે કે, વેક્સિન બહુ શક્તિશાળી હોય છે. કારણ કે તે વધુ દવાઓના વિપરીત કોઇ બીમારીનો ઇલાજ નથી કરતી પરંતુ તેને થતાં રોકે છે.

શું વેક્સિન સુરક્ષિત છે

વેક્સિનનું શરૂઆતનું ફોર્મ ચીનના વૈજ્ઞાનિકે 10મી શતાબ્દીમાં શોધી લીધું હતું  પરંતુ 1796માં એડવર્ડ જેનરે જોયું કે, ચિકન પોક્સના હળવા સંક્રમણની એક ડોઝ પિકસ પોકસના ગંભીર સંક્રમણથી સુરક્ષા આપી રહ્યાં છે.તેમને તેના પર વધુ અધ્યયન કર્યું. તેમણે આ સિદ્ધાંતનું પરિક્ષણ પણ કર્યું અને આ તેના નિષ્કર્ષ 2 વર્ષ બાદ પ્રકાશિત થયા. બસ ત્યારથી વેક્સિન શબ્દની ઉત્પતિ થઇ.

વેક્સિનને આધુનિક દુનિયાની સૌથી મોટી ચિકિત્સક સિદ્ધી માનવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વેક્સિનના કારણે દર વર્ષે અંદાજિત ત્રીસ લાખ લોકોનો જીવ બચી જાય છે.  

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

બજારમાં વેક્સિન લાવતા પહેલા તેનું જાનવર પર પ્રયોગ કરવામાં આવે છે. જાનવર પર સફળ પરીક્ષણ બાદ હ્યુમન ટ્રાયલ શરૂ થાય છે. સફળ હ્યુમન ટ્રાયલ બાદ જ તેને ઉપયોગ માટે મંજૂરી મળે છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget