શોધખોળ કરો

Parliament's Monsoon Session: કોરોના કાળમાં કેવી રીતે બોલાવવામાં આવે સંસદનું સત્ર, ચર્ચા શરૂ

સસંદનું સત્ર બોલાવવાને લઈ રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ સેક્રેટરી જનરલ અને અન્ય અધિકારીઓ સાથે આશરે એક કલાક વાત કરી.

નવી દિલ્હીઃ કોરોના કાળમાં સંસદ સત્ર કેવી રીતે બોલાવવું તેને લઈ ચર્ચા શરૂ થઈ ઘઈ છે. કારણકે સામાન્ય દિવસોમાં સંસદનું ચોમાસું સત્ર જુલાઈ-ઓગસ્ટ મહિનામાં બોલાવવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના કાળને લઈ અસમંજસની સ્થિતિ છે. આ વાતને લઈ રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ રાજ્યસભા સચિવાલયના અધિકારીઓ સાથે લાંબી બેઠક કરી હતી. વર્ચુઅલ રીતે સાંસદોનો જોડવા પર થઈ ચર્ચા સસંદનું સત્ર બોલાવવાને લઈ રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ સેક્રેટરી જનરલ અને અન્ય અધિકારીઓ સાથે આશરે એક કલાક વાત કરી. બેઠકમાં કોરોના કાળમાં કેવી રીતે રાજ્યસભા સત્ર બોલાવી શકાય તેના પર ચર્ચા થઈ. બેઠક દરમિયાન એવી ચર્ચા થઈ કે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને સભ્યોની સહભાગિતા વધારી શકાય છે તેના પર ચર્ચા થઈ. આ માટે સંસદના સેન્ટ્રલ હોમાં બેસીને કે બાલ યોગી ઓડિટોરિયમમાં બેસીને વર્ચુઅલ રીતે રાજ્યસભાની કાર્યવાહીમાં હિસ્સો લઈ શકે છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને રાજ્યસભામાં મહત્તમ 127 સાંસદ જ બેસી શકે છે બેઠક દરમિયાન વેંકૈયા નાયડૂએ કહ્યું કે, આગામી દિવસોમાં વર્ચુઅલ પાર્લિયામેંટની મહત્તમ જરૂર પડશે. પરિણામે તેને લઈ તૈયારી કરવાની જરૂર છે. બેઠક દરમિયાન સામે આવ્યું કે રાજ્યસભામાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને અને જો મીડિયા ગેલેરીને છોડીને બાકીની તમામ ગેલેરીનો ઉપયોગ કરવામાં આવે તો મહત્તમ 127 લોકો જ બેસી શકે છે. બાકી સભ્યોને સેન્ટ્રલ હોલ કે બાલયોગી ઓડિટોરિયમ દ્વારા ગૃહની કાર્યવાહીમાં સામેલ કરી શકાય છે. આ દરમિયાન રાજ્યસભાની મીડિયા ગેલેરીમાં પણ સામાજિક અંતરનું પાલન થવું જોઈએ. એક સપ્તાહમાં તૈયાર થઈ શકે છે પ્લાન વેંકૈયા નાયડૂએ અધિકારીઓને એક સપ્તાહમાં પ્લાન તૈયાર કરવા કહ્યું છે. આ બેઠકનો હેતુ રાજ્યસભાની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકે તે માટે પૂરી તૈયારી કરવાનો હતો. જેથી જ્યારે પણ સરકાર નક્કી કરે કે સંસદનું સત્ર બોલાવવાનું છે ત્યારે તેમાં કોઈ મુશ્કેલી ન પડે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget