શોધખોળ કરો

માસ્ક પહેરવામાં ના રાખ્યું આ ધ્યાન તો થઈ જશે મ્યુકરમાઈકોસિસ, જાણો મેડિકલ નિષ્ણાતોએ આપી શું ચેતવણી ?

મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવાથી બ્લેક ફંગસનો ખતરો વધી જાય છે તેથી ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવા જોઇએ નહીં.

ગાંધીનગર : કોરોનાનો ભોગ બનેલા લોકોમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસનો ભોગ બની રહ્યા હોય એવા કેસોની સંખ્યા વધી રહી છે. તેનાથી બચવા શું કરવું તેની લોકોમાં ચિંતા છે ત્યારે મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, બ્લેક ફંગસથી બચવા માટે ભીનાં અને ભેજયુક્ત માસ્ક ના પહેરવા. આ ઉપરાંત લાંબા સમય સુધી બહાર રહેતાં લોકોએ દિવસમાં ત્રણથી ચાર માસ્ક બદલવા જોઇએ.

મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવાથી બ્લેક ફંગસનો ખતરો વધી જાય છે તેથી ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવા જોઇએ નહીં. નિષ્ણાતોના મતે, ઉનાળામાં ગરમીના કારણે કાપડ કે સર્જીકલ માસ્ક પરસેવાથી ભીનાં થઇ જતા હોય છે. પહેરેલો માસ્ક ભીનો થાય તે પહેલાં તેને બદલીને નવો માસ્ક પહેરવો જોઇએ.

ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં પોઝિટીવ કેસોની સાથે બ્લેક ફંગસના કેસો વધી રહ્યાં છે પણ સૌથી વદારે ખતરો ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસો છે. ડોક્ટરો બ્લેક ફંગસ થવાના અલગ અલગ કારણો આપે છે પરંતુ સૌથી વધુ તકેદારી માસ્ક પહેરવામાં રાખવી જોઇએ તેવું નિષ્ણાતો કહે છે. 

કોરોના સંક્રમણથી બચવા માટે લોકોએ બહાર નિકળતી વખતે કપડાંના માસ્કની નીચે સર્જીકલ માસ્ક પહેરવો હિતાવહ છે એવી સલાહ અપાય છે. એ જ રીતે બ્લેક ફંગસથી બચવા માટે ભીનો માસ્ક પણ પહેરવો જોઇએ નહીં. ચોમાસાની શરૂ થઇ રહેલી સિઝનમાં લોકોએ માસ્ક પહેરવા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે  કેમ કે ચોમાસામાં બ્લેક ફંગસના કેસો વધવાની સંભાવના સંભવ છે.

આ ઉપરાંત એવી ચેતવણી પણ અપાઈ છે કે, લોકોએ એકનો એક માસ્ક વારંવાર પણ પહેરવો ન જોઇએ. ફંગસ અને બેક્ટેરિયલ ઇફેક્ટથી બચવા માટે લોકોએ માસ્ક કેવી રીતે ક્યારે અને કેવા પહેરવા જોઇએ તે અંગે મેડીકલ નિષ્ણાતોની સલાહ લેવી અનિવાર્ય બને છે, કેમ કે માસ્ક પહેરવાની ખોટી પદ્ધતિ કોરોનાને આમંત્રણ આપી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget