શોધખોળ કરો

Pradhan Mantri Garib Kalyan Anna Yojana : PM મોદીની આ યોજના પર ઓળઘોળ થયું IMF, કહી આ મોટી વાત

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ દુનિયાના ઘણા દેશો ગરીબીથી પીડિત છે, જ્યારે ભારતમાં મોદીની આ નવીન યોજનાથી ગરીબોનો બચાવ થયો છે. તેની મદદથી વધતી જતી ગરીબી પણ દૂર થઈ છે.

નવી દિલ્હીઃ IMFએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે કોરોના દરમિયાન ભારતમાં ગરીબી વધી શકતી હતી, પરંતુ PM નરેન્દ્ર મોદી સરકારે PMGKY એટલે કે PM ગરીબ કલ્યાણ યોજનાએ દેશમાં ગરીબી પર અંકુશ લાવવામાં ઘણી મદદ કરી છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીને કારણે ઘણા દેશોમાં મોંઘવારી તેની ટોચ પર પહોંચી ગઈ છે અને લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં IMFએ તેના એક અહેવાલમાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાની પ્રશંસા કરી અને કહ્યું કે આ યોજના હેઠળ ભારતમાં છેલ્લા બે વર્ષથી 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે.

ક્યારે શરૂ કરવામાં આવી હતી યોજના

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ દુનિયાના ઘણા દેશો ગરીબીથી પીડિત છે, જ્યારે ભારતમાં મોદીની આ નવીન યોજનાથી ગરીબોનો બચાવ થયો છે. તેની મદદથી વધતી જતી ગરીબી પણ દૂર થઈ છે. વાસ્તવમાં PMGKY યોજના 26 માર્ચ 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જો કે આ યોજના આ વર્ષના સપ્ટેમ્બરમાં લંબાવવામાં આવી હતી.

આ યોજના ગરીબોને લાભ આપી રહી છે

આ યોજના હેઠળ દેશના આર્થિક રીતે ગરીબ પરિવારોને દર મહિને 5 કિલો ઘઉં, 5 કિલો ચોખા, કઠોળ, મીઠું અને સરસવનું તેલ આપવામાં આવે છે. જ્યારે આ વસ્તુઓ ઉપરાંત સરકાર વધુ ગરીબ પરિવારોને એક કિલો ખાંડ આપી રહી છે.  

IMFના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ 2019 સુધીમાં ભારતમાં અત્યંત ગરીબીનું સ્તર 1 ટકાથી ઓછું હતું. જે કોવિડની લહેર દરમિયાન પણ જાળવી રાખવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ ગરીબીને કાબૂમાં લેવામાં ખૂબ જ વિશેષ ભૂમિકા ભજવી છે. આ સાથે આ યોજનાએ કોરોનાના કારણે આર્થિક દબાણ અને ગરીબોને મોટો ઝટકો લાગતા અટકાવવામાં પણ મદદ કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: કડકડતી ઠંડી પડશે કે ફરી માવઠું થશે? અંબાલાલ પટેલે શું કરી આગાહી ?
Ahmedabad Crime: અમદાવાદના વટવા GIDCમાં પ્રેમપ્રકરણમાં હત્યા થયાનો આરોપ
Junagadh News: જૂનાગઢ સિવિલમાં બાળકના મોતથી પરિવારનો હોબાળો
Baba Vanga's 2026 Warning: બાબા વાંગાની 2026ને લઈ ચિંતાજનક ભવિષ્યવાણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રીનો માનવતાવાદી અભિગમ, દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
Embed widget