શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર છોડવાના સરકારના આદેશ બાદ શ્રીનગરથી દિલ્હીની ફ્લાઈટ્સના ભાડામાં તોતિંગ વધારો

જમ્મૂ-કાશ્મીર સરકારે શુક્રવારે અમરનાથ યાત્રીઓ અને પર્યટકો માટે એડવાઝરી જાહેર કરવામાં આવી હતી. જેમા કહેવામાં આવ્યું હતું કે, અમરનાથ યાત્રીઓને નિશાનો બનાવી આતંકી હુમલાના ઇનપૂટ મળ્યા છે. જેને ધ્યાનમાં લેતાં તમામ યાત્રીઓને જલ્દીથી જમ્મુ-કાશ્મીર છોડવાનો આદેશ આપ્યો છે.

નવી દિલ્હી: સરકારે અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને જલ્દીથી જમ્મુ-કાશ્મીર છોડવાનો આદેશ આપ્યા બાદ મોટી સંખ્યામાં લોકો પરત ફરી રહ્યાં છે. જેના કારણે શ્રીનગર એરપોર્ટ પર લોકોની ભીડી જામી ગઈ છે. તેને ફાયદો વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે. ફ્લાઈટની ટિકિટોમાં તોતિંગ વધારો કરી દીધો છે. શ્રીનગરથી દિલ્હી અથવા બીજા અન્ય સ્થળે જવા માટે યાત્રીઓએ મોટી રકમ ચુકવવી પડી રહી છે. શુક્રવાર જ્યાં શ્રીનગરથી દિલ્હીનું ભાડુ 4 હજાર રૂપિયાની આસપાસ હતું તે શનિવારે વધીને આઠ હજાર અને રવિવા 20 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. રવિવારે શ્રીનગરથી દિલ્હી રૂટની ફ્લાઇટમાં શરૂઆતી ભાડુ 15,500 રૂપિયા છે તો ડાયરેક્ટ અને વન સ્ટોપ ફ્લાઇટ માટે યાત્રી દીઠ 21,000 રૂપિયા સુધીની ચૂકવણી કરવી પડી રહી છે. શ્રીનગરથી મુંબઇ માટે રવિવારે ન્યૂનતમ 16,700 રૂપિયા છે અને કેટલીક ફ્લાઇટમાં આ 20 હજાર રૂપિયાથી પણ વધુ છે. સરકારના આદેશ બાદ અમરનાથ યાત્રીઓને યાત્રા અધ વચ્ચે જ છોડીને પરત ફરવું પડ્યું છે. અમરનાથ બેઝ કેમ્પ ખાલી રહ્યાં છે. મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ પરત ફરતા શ્રીનગર એરપોર્ટ પણ લોકો ફસાયા છે. એટીએમ અને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી છે. ફસાયેલા ટૂરિસ્ટો અચાનક શ્રીનગર છોડીને દિલ્હી આવી રહ્યાં છે. જેનો ફાયદો વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘અમે એરલાઇન્સ અને શ્રીનગર એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરી છે. જો વધુ ફ્લાઇટની આવશ્વક્તા હશે તો અમે તેના માટે તૈયાર છીએ. જ્યાં સુધી ભાડામાં વૃદ્ધિની વાત છે, શનિવાર અને રવિવાર સુધીની ટિકિટો બુક થઇ ચૂકી છે અને કેટલીક બચેલી સીટો માટે ભાડુ વધારે છે. સોમવારથી ટિકિટનાં ભાડામાં ઘટાડો થશે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget