શોધખોળ કરો

Independence Day 2022: સ્વતંત્ર ભારતનો મોટો આર્થિક સુધારો, જેણે દેશની અર્થવ્યવસ્થાને વૈશ્વિક શક્તિ બનાવી

આ 75 વર્ષો દરમિયાન સ્વતંત્ર ભારતમાં સામાજિક, આર્થિક અને રાજકીય ત્રણેય મોરચે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આવો જ એક નિર્ણય 1991માં આર્થિક ક્ષેત્રમાં લેવામાં આવ્યો હતો.

Economic liberalisation: ભારત આઝાદીના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. બ્રિટિશ શાસનથી આપણા દેશની આઝાદીનું આ 75મું વર્ષ છે. આ 75 વર્ષ દરમિયાન સ્વતંત્ર ભારતમાં સામાજિક, આર્થિક અને રાજકીય ત્રણેય મોરચે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આવો જ એક નિર્ણય 1991માં આર્થિક ક્ષેત્રમાં લેવામાં આવ્યો હતો. જે ભારતમાં આર્થિક ક્ષેત્ર માટે એક મહાન નિર્ણય માનવામાં આવે છે. આ લેખમાં આપણે 1991ના આર્થિક ઉદારીકરણ વિશે વાત કરીશું જેણે ભારતનું ચિત્ર બદલી નાખ્યું.

1991ની આર્થિક ઉદારીકરણની નીતિ
1990માં ભારતમાં આર્થિક કટોકટીનો સામનો કરવા માટે, તત્કાલિન સરકારે 24 જુલાઈ 1991ના રોજ નવી આર્થિક નીતિની જાહેરાત કરી હતી. આ દરમિયાન ભારતના વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ અને નાણામંત્રી ડૉ. મનમોહન સિંહ હતા. આ આર્થિક નીતિને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ (LPG)ની નીતિ કહેવામાં આવી હતી.

ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ નીતિથી શું બદલાયું?
આ નીતિથી ભારતીય બજાર વિશ્વ માટે ખુલી ગયું. આ કારણે ભારતમાં રોકાણની સાથે રોજગારીની નવી તકો ઊભી થવા લાગી. આ નીતિમાં ઉદ્યોગ અને વેપાર માટે લાઇસન્સ બનાવવાની પ્રક્રિયાને ઉદાર બનાવવામાં આવી હતી. જાહેર ઉદ્યોગોમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો થયો અને દેશની અર્થવ્યવસ્થાને વેપાર, મૂડી અને ટેકનોલોજી દ્વારા વિશ્વની અન્ય અર્થવ્યવસ્થાઓ સાથે જોડવામાં આવી.

દેશમાં  મોટા પાયે રોકાણ આવવા લાગ્યું
આ નીતિના કારણે દેશમાં મોટા પાયે રોકાણ આવવા લાગ્યું. જેના કારણે ભારતમાં માત્ર પૈસા જ નહીં પણ અહીંના લોકોને રોજગાર પણ મળવા લાગ્યો. આજે અસંખ્ય વિદેશી કંપનીઓ ભારતમાં છે. એમાં કેટલા ભારતીયો નોકરી કરે છે એ ખબર નથી. 1991ની નીતિએ ભારતના આર્થિક વિકાસમાં ફાળો આપ્યો હતો.

આ પણ વાંચો : 

Independence Day 2022: કટનીમાં આઝાદી પહેલા દરેક ઘરમાં ફરકાવવામાં આવ્યો હતો ત્રિરંગો, આ ઐતિહાસિક તથ્યો એના પ્રમાણ છે 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget