શોધખોળ કરો

સરહદ વિવાદઃ ભારતની સાથે થયેલ અથડામણને લઈને ચીને શું કહ્યું? જાણો વિગતે

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિનજિયાને સરહદ પર ભારતીય સૈનિકોની શહીદ થવાના અહેવ વિશે પૂછવા પર બીજિંગમાં કહ્યું કે, તમને જે જણાવી રહ્યા છે તેના વિશે મને કોઈ જાણકારી નથી.

નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે ચીનની સાથે થયેલ અથડામણાં ભારતના 20 જવાન શહીદ થયા છે. 45 વર્ષમાં આવું પ્રથમ વખત થયું જ્યારે ભારત ચીન વચ્ચે અથડામણમાં કોઈ જવાનનું લોહી વહ્યું હોય. ચીનની સરકારની મીડિયાએ ચીનની સેનાને ટાંકીને દાવો કર્યો છે કે ગલવાન ખીણ વિસ્તાર હંમેશા તેમનો રહ્યો છે અને આરોપ લગાવ્યો કે ભારતીય સૈનિકોએ જાણીજોઈને ભડકાવવા માટે હુમલા કર્યા, જેના કરાણે ગંભીર અથડામણ થઈ અને જવાનોના મોત થયા. ચીનને શું આરોપ લગાવ્યો છે? ચીને આરોપ લગાવ્યો છે કે, ભારતીય સૈનિકોએ 15 જૂનના રોજ બે વખત ગેરકાયદેસર ગતિવિધિઓ માટે બોર્ડર ક્રોસ કરી અને ચીનના કર્મીઓને ભડકાવ્યા અને તેમના પર હુમલો કર્યો જેના કારણે બન્ને પક્ષોની વચ્ચે ગંભીર મારપીટ થઈ. સાથે જ તેમણે ભારતીય સેનાના એ નિવેદનનો પણ વિરોધ કર્યો કે ગલવાન ખીણમાં તણાવ ઓછો કરવાની પ્રક્રિયા દરમિયાન સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઈ. ભારતીય સૈનિકોએ ગેરકાયદેસર ગતિવિધિઓ માટે બે વખત બોર્ડર ક્રોસ કરી- ચીન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિનજિયાને સરહદ પર ભારતીય સૈનિકોની શહીદ થવાના અહેવ વિશે પૂછવા પર બીજિંગમાં કહ્યું કે, તમને જે જણાવી રહ્યા છે તેના વિશે મને કોઈ જાણકારી નથી. ઝાઓએ કહ્યું કે, અમારા સૈનિકોની ઉચ્ચસ્તરીય બેઠક થઈ હતી અને સરદ પર સ્થિતિને સામાન્ય બનાવવા વિશે મહત્ત્વપૂર્ણ સમહતી બની હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે 15 જૂનના રોજ ભારતીય સૈનિકો અમારી સહમતિનું ગંભીર રીતે ઉલ્લંઘન કર્યું અને ગેરકાયેદસર ગતિવિધિઓ માટે બે વખત બોર્ડર ક્રોસ કરી. પ્રવક્તાએ કહ્યું કે, અમે એક વખત ફરી ભારતીય પક્ષને કહેવા માગીએ છીએ કે સહમતિનું પાલન કરો. ભારત પોતાની સેનાને કન્ટ્રોલમાં રાખે. પોતાના સૈનિકો પર કડકાઈથી નિયંત્રણ રાખે અને બોર્ડર ક્રોસ ન કરે, સમસ્યા ઉભી ન કરે અને એકતરફી પગલા ન લે, જેથી કેસ જટિલ બની જાય. ઝાઓએ કહ્યું કે, બન્ને પક્ષ વાર્તા અને વિચાર વિમર્શના માધ્યમથી મુદ્દાનું સમાદાન, સ્થિતિને સામાન્ય બનાવાવનો પ્રયત્ન કરવા સહમત થયા અને બોર્ડર એરિયામાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે સહમત થયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Embed widget