શોધખોળ કરો

કોરોનાના કારણે દેશનાં 19 રાજ્યોમાં ‘લોકડાઉન’, 13 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન, જાણો દરેક રાજ્યની સ્થિતી

હાલમાં દેશનાં 19 રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતી છે. આ પૈકી ઘણાં રાજ્યોમાં સત્તાવાર રીતે લોકડાઉ લદાયું છે જ્યારે કેટલાંક રાજ્યોમાં લોકડાઉન શબ્દ વાપર્યા વિના લોકડાઉ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે.

નવી દિલ્લીઃ કોરોનાનો કહેર ક્યારે (Coronavirus Cases India) ઓછો થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે કેમ કે કોરોનાના કારણે લદાયેલા પ્રતિબંધોના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. હાલમાં દેશનાં 19 રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતી છે. આ પૈકી ઘણાં રાજ્યોમાં સત્તાવાર રીતે લોકડાઉન (Lockdown) લદાયું છે જ્યારે કેટલાંક રાજ્યોમાં લોકડાઉન શબ્દ વાપર્યા વિના લોકડાઉ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે.

દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે  તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં ગયા વરસે લદાયા હતા એવા જ  લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત દેશનાં 13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. દેશનાં આ 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે તેનો અર્થ એ કે અહીં સંપૂર્ણ પ્રતિબંધો નથી. લોકોની ભીડ એકઠી થવા પર પ્રતિબંધો   છે જ પણ સાથે સાથે છૂટ પણ છે. પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત આંશિક લોકડાઉન ધરાવતાં રાજ્યોમાં સામેલ છે.

આ રાજ્યોમાં  મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી કોરોનાના કેસોમાં ટોપ પર છે. મહારાષ્ટ્રમાં શનિવારે 26,133 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા ને સામે 40,294 લોકો સાજા થયા જ્યારે 682 લોકો મૃત્યુ પામ્યા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 55.53 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આ પૈકી  51.11 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 87,300 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 2.2૨ લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

ઉત્તરપ્રદેશમાં શનિવારે 5,964 લોકો કોરોનાના નવા સંક્રમિતા હતા. બીજી તરફ  17,540 લોકો સાજા થયા અને 218 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 16.65 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 15.51 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18,978 દર્દીઓએ દજીવ ગુમાવ્યો હતો. અહીં 94,482 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં દિલ્હીમાં શનિવારે કોરોનાના 2,260 નવા કેસ નોંધાયા હતા. 6,453 લોકો સાજા થયા અને 182 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 14.15 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાં 13.60 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 23,013 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 31,308 અહીં સારવાર હેઠળ છે.

મ્યુકોરમાયકોસિસ સ્ટેરોઈડના કારણે નહીં પણ આ દવાના કારણે થાય છે ? મેડિકલ નિષ્ણાતોએ આપી શું ચેતવણી ? 

જો બે-ત્રણ સપ્તાહ સુધી એક જ માસ્કનો ઉપયોગ કરતાં હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે મ્યુકોરમાઈકોસિસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પાકિસ્તાન પર હુમલો કરવામાં માત્ર થોડીક મિનીટો જ બચી હતી...' ઓપરેશન સિંદૂર પર નેવી ચીફનો મોટો ખુલાસો
'પાકિસ્તાન પર હુમલો કરવામાં માત્ર થોડીક મિનીટો જ બચી હતી...' ઓપરેશન સિંદૂર પર નેવી ચીફનો મોટો ખુલાસો
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Train Cancelled: આજથી 42 દિવસ સુધી પ્રભાવિત રહેશે વન્દે ભારત-શતાબ્દી સહિતની ટ્રેનો, જુઓ લિસ્ટ
Train Cancelled: આજથી 42 દિવસ સુધી પ્રભાવિત રહેશે વન્દે ભારત-શતાબ્દી સહિતની ટ્રેનો, જુઓ લિસ્ટ
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક પડી ફિક્કી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક પડી ફિક્કી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
Embed widget