શોધખોળ કરો

કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 513 ડોક્ટરોના મોત, જાણો ક્યા રાજ્યમાં સૌથી વધારે મોત થયા

ડોક્ટોરના મોતના સાથે જોડાયેલ લેટેસ્ટ આંકડા બહાર પાડતા આઈએમએએ કહ્યું કે, ડોક્ટરોના સૌથી વધારે મોત રાજધાની દિલ્હીમાં થયા છે.

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે લોકોને કોરોનાથી બચાવવા માટે ડોક્ટરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પંરતુ આ લોકોને બચાવવા માટે ડોક્ટરોએ મોટી કિંમત પણ ચૂકવવી પડી છે. ડોક્ટર ખુદ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમના મોત પણ થયા છે. દેશમાં ડોક્ટરોની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 513 ડોક્ટરોના મોત થયા છે.

ડોક્ટોરના મોતના સાથે જોડાયેલ લેટેસ્ટ આંકડા બહાર પાડતા આઈએમએએ કહ્યું કે, ડોક્ટરોના સૌથી વધારે મોત રાજધાની દિલ્હીમાં થયા છે. દિલ્હીમાં કોરોનાની બીજી લહેરને કારણે 103 ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે બિહારમાં 96 ડોક્ટોરના મોત થયા છે. ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે જ્યાં 41 ડોક્ટરોના કોરોનાને કારણે મોત થયા છે. તેની સાથે જ રાજસ્થાનમાં 29 અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઝારખંડના એમ દરેક રાજ્યમાં 29 ડોક્ટોરના મોત થયા છે.

જણાવીએ કે, કોરોના સંક્રમણના કેસ સતત ઘટી રહ્યા છે તેમ છતાં વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિત લોકોની યાદીમાં ભારત બીજા સ્થાને આવી ગયું છે. અહીં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 71 લાખ 22 હજાર 158થી વધારે કોરોના સંક્રમિત સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.  

  • કુલ કેસ- બે કરોડ 71 લાખ 57 હજાર 795
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816
  • કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591
  • કુલ મોત - 3 લાખ 11 હજાર 591

20 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 20 કરોડ 06 લાખ 62 હજાર 456 ડોઝ આપવામાં આવ્યા છે.

કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 33,48,11,496 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 25 મે ના રોજ 22,17,320 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Embed widget