શોધખોળ કરો

શું મતદાર આઈડી આધાર સાથે લિંક ન હોય તો પણ તમે મતદાન કરી શકશો? જાણો જવાબ

ચૂંટણી પંચની યોજના અને મતદાનના નિયમો અંગેની સંપૂર્ણ માહિતી.

Voter ID Aadhaar link: તાજેતરમાં ચૂંટણી પંચે મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની યોજના જાહેર કરી છે. આ જાહેરાત બાદ ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે જો તેમનું મતદાર કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો શું તેઓ મતદાન કરી શકશે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

ભારતમાં મતદાન કરવા માટે મતદાર આઈડી કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ છે. જો કે, ચૂંટણી પંચે હવે મતદાર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં રહેલા નકલી મતદાર આઈડી કાર્ડને દૂર કરવાનો છે. ઘણા લોકો પાસે એકથી વધુ મતદાર આઈડી કાર્ડ હોવાના કારણે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ થવાની સંભાવના રહે છે. આધાર સાથે લિંક થવાથી આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાશે.

હવે વાત કરીએ મુખ્ય સવાલની કે જો કોઈ વ્યક્તિનું મતદાર આઈડી કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો શું તે મતદાન કરી શકશે નહીં? તો આનો જવાબ છે - હા, તમે મતદાન કરી શકશો. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવું ફરજિયાત નથી. જો કોઈ કારણસર તમારું મતદાર કાર્ડ આધાર સાથે લિંક ન થયું હોય તો પણ તમે મતદાન કરવા માટે હકદાર છો, પરંતુ તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે.

જો કોઈ વ્યક્તિનું મતદાર આઈડી કાર્ડ રદ થઈ જાય છે, તો તેનું નામ મતદાર યાદીમાંથી પણ નીકળી જાય છે. પરંતુ જો તમારી પાસે મતદાર આઈડી કાર્ડ નથી, પરંતુ તમારું નામ મતદાર યાદીમાં છે, તો તમે મતદાન કરી શકો છો. આ માટે મતદાન મથક પર માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા અન્ય ઓળખપત્રોનો ઉપયોગ કરીને પણ તમે તમારો મત આપી શકો છો.

મતદાર આઈડીને આધાર સાથે લિંક શા માટે કરવામાં આવે છે?

મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાનો છે. ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જેમની પાસે એક કરતાં વધુ મતદાર આઈડી કાર્ડ છે. જેના કારણે નકલી મતદાનની સમસ્યા સર્જાય છે. મતદાર આઈડીને આધાર સાથે લિંક કર્યા બાદ આવા નકલી મતદાર આઈડીને દૂર કરી શકાશે અને દરેક વ્યક્તિ પાસે માત્ર એક જ માન્ય મતદાર આઈડી રહેશે. આ પગલું ચૂંટણી પ્રક્રિયામાં વધુ ચોકસાઈ લાવવામાં મદદરૂપ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Embed widget