શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરઃ ગાંદરબલમાં 3 આતંકી ઠાર, શ્રીનગરના નવાકદળમાં CRPF પર ગ્રેનેડ હુમલો

સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે.

કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં આજે આતંકવાદ અને તેના વિરુદ્ધ સુરક્ષા દળો સાથે જોડાયેલી ત્રણ અલગ અલગ ઘટનાઓ બની હતી. ગાંદરબલમાં સુરક્ષાદળોએ સવારથી ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. શ્રીનગરમાં સીઆરપીએફ પર આતંકીઓએ ગ્રેનેડ ફેક્યા હતા. જ્યારે રામબનમાં ત્રણ શંકાસ્પદ આતંકીઓએ એક બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના ગાંદરબલના નારાનાદના જંગલોમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ત્રણેય વિદેશી હોવાની સંભાવના છે. સુરક્ષાદળોએ જાસૂસી સૂચના મળ્યા બાદ આજે સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ફાયરિંગ શરૂ થઇ હતી. જમ્મુ કાશ્મીરના રામબનના બટોટમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામ થઇ હતી. સંરક્ષણ મંત્રાલયના પીઆરઓએ કહ્યું કે, આજે સવારે લગભગ સાડા સાત વાગ્યે, ત્રણ શંકાસ્પદ વ્યક્તિએ બટોટેમાં એક બસને રોકવાનો પ્રયાસ કર્યો. સતર્ક ડ્રાઇવરે બસ રોકી નહોતી અને નજીકની સૈન્ય ચોકીને સૂચના આપી હતી. ત્યારબાદ ક્યુઆરટીની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું.  ત્રણ આતંકીઓ એક ઘરમાં છૂપ્યા છે. સૈન્યએ આસપાસના ઘરને  ખાલી કરાવ્યા હતા. બાળકો સહિત છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શ્રીનગરના નવાકદલમાં સીઆરપીએફ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. હુમલામાં કોઇને ઇજા પહોંચી નહોતી. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પાંચ ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાં કડક સુરક્ષા બંદોબસ્ત છે. અહીં આતંકવાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં ઘટાડો થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
Embed widget