શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ કાશ્મીર: પુલાવામાના અવંતીપોરામાં થયેલી અથડામણમાં બે જવાન શહીદ, બે આતંકી ઠાર
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ ખરિયૂમાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન આતંકીઓએ ફારયિંગ શરૂ કરી દીધું હતું અને સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
![જમ્મુ કાશ્મીર: પુલાવામાના અવંતીપોરામાં થયેલી અથડામણમાં બે જવાન શહીદ, બે આતંકી ઠાર jammu kashmir Awantipora Pulwama encounter one Army jawan and one SPO lost જમ્મુ કાશ્મીર: પુલાવામાના અવંતીપોરામાં થયેલી અથડામણમાં બે જવાન શહીદ, બે આતંકી ઠાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/21160350/jk-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે થયેલી અથડામણમાં સેનાનો એક જવાન શહીદ અને જમ્મુ કાશ્મીર પોલીસના એસપીઓ શહીદ થઈ ગયા છે. જ્યારે અવંતીપોરામાં થેયલી અથડામણમાં બે આતંકીઓને પણ ઠાર કર્યા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ ખરિયૂમાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન આતંકીઓએ ફારયિંગ શરૂ કરી દીધું હતું અને સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતા જળબાતોડ જવાબ આપ્યો હતો.
આ પહેલા સોમવારે શોપિયાંમાં સુરક્ષા દળોએ એક અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ઠાર મરાયેલા આતંકીઓ હિઝબુલ મુઝાહિદ્દીન સંગઠનના હતા. અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ આદિલ શેખના રૂપમાં થઇ હતી. તે 29 જૂન 2018ના રોજ શ્રીનગરના જવાહર નગર સ્થિત પીડિપીના તત્કાલિન ધારાસભ્ય અજાજ મીરના ઘરથી આઠ હથિયાર લૂંટવાનો આરોપી હતો.Correction: Awantipora, Pulwama (J&K) encounter: One Indian Army jawan and one SPO* of J&K Police have lost their lives during the encounter. #JammuAndKashmir pic.twitter.com/P4NkBdrTN4
— ANI (@ANI) January 21, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)