શોધખોળ કરો

J&K: જમ્મુમાં આજે સવારે ફરી દેખાયા બે ડ્રૉન, એરફોર્સ સ્ટેશનના 10 કિમીના એરિયામાં દેખાયા, પાકિસ્તાનનુ કાવતરુ........

રક્ષા વિશેષણો તથા ગુપ્તચર સુત્રોનુ માનીએ તો સરકારની સાથે કાશ્મીરી નેતાઓની વાતચીતની પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે પાકિસ્તાન આ રીતના વધુ હુમલાને અંજામ આપવાની કોશિશ કરતુ રહેશે.

જમ્મુઃ સીમા પારથી ઘૂસણખોરીની ગતિવિધિઓ હજુ પણ ચાલુ જ છે. જમ્મુ-કાશ્મીરના જમ્મુ જિલ્લામાં આજે સવારે એકવાર ફરીથી બે ડ્રૉન દેખાવવાનો દાવો કરવામાં આવ્યો છે. સેનાના સુત્રોએ કહ્યું કે એક ડ્રૉન સવારે 4 વાગે 40 મિનીટ સુધી કાલૂચક વિસ્તારમાં દેખાયુ તો વળી બીજુ ડ્રૉન 4 વાગીને 52 મિનીટ પર કુંજવાનીમાં દેખાયુ. ખાસ વાત છે કે આ બન્ને વિસ્તારો એરફોર્સ સ્ટેશનની 7 થી 10 કિલોમીટરના એરિયામાં આવે છે. સુત્રોએ જણાવ્યુ કે બન્ને ડ્રૉન 800 મીટરની ઉંચાઇ પર ઉડી રહ્યાં હતા. 

એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદથી સતત દેખાઇ રહ્યાં છે ડ્રૉન--- 
કહેવાઇ રહ્યું છે કે જમ્મુ એરફોર્સ સ્ટેસન પર હુમલા બાદથી સતત ડ્રૉન દેખાઇ રહ્યાં છે, જે સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય બન્યા છે. એટલું જ નહીં જે પણ ડ્રૉન સ્પૉટ થઇ રહ્યાં છે, તે આ મિલિટ્રી બેઝ અને મિલિટ્રી સ્ટેશનની પાસે થઇ રહ્યાં છે. 

મિલિટ્રી સ્ટેશનની આસપાસ ડ્રૉન દેખાવવાની આ ત્રીજી ઘટના--
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરમાં મિલિટ્રી સ્ટેશની આસપાસ ડ્રૉન દેખાયાની આ ત્રીજી ઘટના છે. 29 જૂને સુંજવાન મિલિટ્રી બ્રિગેડમાં પણ રાત્રે 3.00 થી 3.30 ની વચ્ચે આ ડ્રૉનને જોવામાં આવ્યા હતા. આ પહેલા સોમવારે કાલૂચક મિલિટ્ર્રી સ્ટેશન પર પણ ડ્રૉન દેખાયા હતા. આ ડ્રૉન પર સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યુ હતુ, ત્યારબાદ આ અંધારામાં પાછા ફરી ગયા હતા.  સુત્રોએ જણાવ્યુ કે બન્ને ડ્રૉન 800 મીટરની ઉંચાઇ પર ઉડી રહ્યાં હતા

પાકિસ્તાનનું કાવતરુ યથાવત- 
નોંધનીય છે કે ઘાટીમાં એક્ટિવ આતંકીઓને પાકિસ્તાની આર્મી તરફથી આઇએસઆઇ જ ટ્રેનિંગ આપે છે. તે કોઇપણ રીતે એ નથી ઇચ્છતી કે કાશ્મીરમાં ફરીથી શાંતિ સ્થાપિત થાય અને વિધાનસભા ચૂંટણી કરાવવા લાયક માહોલ બને. રક્ષા વિશેષણો તથા ગુપ્તચર સુત્રોનુ માનીએ તો સરકારની સાથે કાશ્મીરી નેતાઓની વાતચીતની પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે પાકિસ્તાન આ રીતના વધુ હુમલાને અંજામ આપવાની કોશિશ કરતુ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget