શોધખોળ કરો

Poonch 5 Jawans Martyred: J-Kમાં આતંકીઓનો સફાયો કરવા સેના કટિબદ્ધ, 24 કલાકમાં 6 આતંકી ઠાર

Poonch 5 Jawans Martyred:: સમગ્ર જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. આતંકીઓ સામે કાર્યવાહીમાં ઉતરેલી સેનાએ 24 કલાકની અંદર 6 આતંકીઓને ઠાર કર્યા છે.

Poonch 5 Jawans Martyred:: સમગ્ર જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. આતંકીઓ સામે કાર્યવાહીમાં ઉતરેલી સેનાએ 24 કલાકની અંદર 6 આતંકીઓને ઠાર કર્યા છે.

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા (સોમવારે), પૂંછના ગાઢ  જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન ચલાવી રહેલી સેનાની ટુકડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના પાંચ જવાનો શહીદ થયા હતા. આ સૈનિકોની શહાદતનો બદલો લેવા માટે સેના હવે લડત આપી રહી છે.

પૂંચ રેન્જના ડીઆઈજીએ કહ્યું કે, સમય લાગી રહ્યો છે, પરંતુ આપણે  દરેક શહીદીનો બદલો લઈશું. માહિતી માટે, તમને જણાવી દઈએ કે સોમવારે એલઓસીને અડીને આવેલા પૂંછ વિસ્તારમાં 3 થી 4 આતંકવાદીઓની ઘૂસણખોરીના સમાચાર હતા. જવાનોએ કાર્યવાહી શરૂ કરતાની સાથે જ આતંકવાદીઓ સેના પર  હુમલો કર્યો છે.

પૂંછ રેન્જના ડીઆઈજી વિવેક ગુપ્તાએ કહ્યું કે, '5 જવાનોની શહાદત બાદ સેના સતત આ જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓની દરેક જગ્યાએ શોધ કરવામાં આવી રહી છે, પરંતુ આ વિસ્તાર ઘનઘોર જંગલોથી ઘેરાયેલો હોવાથી ચોક્કસપણે થોડો સમય લાગી રહ્યો છે.

આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન માત્ર પૂંછમાં જ નહીં પરંતુ સમગ્ર જમ્મુ -કાશ્મીરમાં તીવ્ર બનાવવામાં આવ્યું છે. આતંકીઓ સામે કાર્યવાહીમાં ઉતરેલી સેનાએ 24 કલાકની અંદર 6 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓએ પણ એક વાત હવે ગાંઠ બાંધી લેવી પડશે. હવે તેમને દરેક ગુનાનો હિસાબ આપવો પડશે. તેમને કાશ્મીરની ભૂમિ પર પડેલા શહીદોના લોહીના દરેક ટીપાની કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો

Coal Crisis: દેશ પર તોળાઇ રહેલા વીજ સંકટ વચ્ચે મોદી સરકારના મંત્રીએ શું સ્પષ્ટતા કરી જાણો

Surat : જાણીતા બિલ્ડરની ઓફિસમાં 30 મિનિટમાં 90 લાખની ચોરી, 15 કર્મચારી હાજર છતાં કઈ રીતે ચોરાયા લાખો?

Coronavirus Delta Variant: કોરોના રસી ન લેનાર સગર્ભા મહિલાઓ માટે વધારે ખતરનાક છે ડેલ્ટા વેરિએન્ટ ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Embed widget