શોધખોળ કરો

કેરલના રાજ્યપાલ બોલ્યા- વિધાનસભામાં પાસ થયેલા પ્રસ્તાવની કોઈ બંધારણીય માન્યતા નથી

CAAને રદ્દ કરવાની માંગને લઇને કેરળ વિધાનસભામાં 31 ડિસેમ્બર 2019 ના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી: નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં કેરલ રાજ્ય વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો જેને લઈને કેરલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું, આ પ્રસ્તાવની કોઇ કાયદાકીય અને બંધારણીય માન્યતા નથી, કારણ કે નાગરિકતા વિશેષ રૂપે એક કેન્દ્રીય વિષય છે, તેથી તેનું વાસ્તવમાં કંઇ મહત્વ નથી. આ પહેલા CAAને રદ્દ કરવાની માંગને લઇને કેરળ વિધાનસભામાં 31 ડિસેમ્બર 2019 ના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવનો ગૃહમાં ભાજપના એકમાત્ર ધારાસભ્યે વિરોધ કર્યો હતો. કેરળમાં સત્તારુઢ સીપીએમના નેતૃત્વવાળા ગઠબંધન એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વ વાળા વિપક્ષી ગઠબંધન યૂડીએફે વિધાનસભામાં નાગરિકતા કાયદાના વિરોધમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. કેરળના પી વિજયને જાહેરાત કરી હતી કે, તેમની સરકાર સંશોધિત નાગરિતા કાયદો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NRC)ને પોતાના રાજ્યમાં લાગુ નહીં કરે. કેરળ વિધાનસભામાં 31 ડિસેમ્બર, 2019ના પ્રસ્તાવ રજૂ કરીને તેને એકની તુલનામાં 138 મતોની સાથે પાસ કરાવીને કેરળની પી વિજયન સરકારે કેન્દ્ર સરકાર પર દબાણ વધારી દીધું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?
પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?
Embed widget