શોધખોળ કરો

જાણો કોણ હોય છે 'નિહંગ શીખ'? જેઓ પંજાબમાં પોલીસકર્મીનો હાથ કાપીને આવ્યા છે ચર્ચામાં.......

આ શીખો વિશે એ પણ કહેવાયુ છે કે, શીખ ધર્મ પર હુમલો થઇ જાય તો આ નિહંગ શીખો તે સમયે પોતાની જિંદગીની પરવા કર્યા વિના શીખ અને ગુરુ ગ્રંથ સાહિબના છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરે છે

નવી દિલ્હીઃ પંજાબના પટિયાલામાં કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લૉકડાઉનમાં આજે નિહંગ શીખોએ પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો. નિહંગ શીખોએ પહેલા પોતાની ગાડીથી બેરિકેડને ટક્કર મારી અને પછી તલવારથી એએસઆઇનો હાથ કાપી નાંખ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં સ્થિતિ તણાવભરી થઇ ગઇ છે. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થાય છે. જાણો કોણ છે આ નિહંગ શીખ.......... આક્રમક વ્યક્તિત્વ માટે ઓળખાય છે નિહંગ શીખ.... ખરેખરમાં, નિહંગ શીખ તેમના આક્રમક વ્યક્તિત્વ માટે જાણીતા છે. પરંપરાગત હથિયાર રાખનારા શીખોને જ નિહંગ શીખ કહેવાય છે. કહેવાય છે કે, આવા શીખો પુરેપુરા દસમ ગુરુઓના આદેશો માટે દરેક સમયે તત્પર રહે છે. દસમ ગુરુઓના કાળમા આ શીખો ગુરુ સાહિબાનોના પ્રબળ પ્રહરી હતા. આ શીખો વિશે એ પણ કહેવાયુ છે કે, શીખ ધર્મ પર હુમલો થઇ જાય તો આ નિહંગ શીખો તે સમયે પોતાની જિંદગીની પરવા કર્યા વિના શીખ અને ગુરુ ગ્રંથ સાહિબના છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરે છે. જાણો કોણ હોય છે 'નિહંગ શીખ'? જેઓ પંજાબમાં પોલીસકર્મીનો હાથ કાપીને આવ્યા છે ચર્ચામાં....... પોતાના ધર્મ માટે હંમેશા સમર્પિત..... નિહંગ શીખો પોતાના ધર્મ માટે દરેક સમયે હંમશા તત્પર રહે છે, અને સામાન્ય શીખોને માનવતાનું વિશેષ ધ્યાન રાખવા પ્રેરિત કરે છે. નિહંગ શીખોનુ ધર્મ ચિન્હ સામાન્ય શીખોની અપેક્ષા કરતા વધુ મોટુ હોય છે. જન્મથી લઇને જીવનના અંત સુધી જેટલા પણ જીવન સંસ્કાર હોય છે, શીખ ધર્મ અનુસાર આ તેમનું પ્રેમથી નિર્વહન કરે છે. આજે પટિયાલામાં શું થયુ... આજે શાહી શહેર પટિયાલાની સનૌર શાકભાજી માર્કેટની પાસે નિહંગ શીખોની પોલીસકર્મીઓ સાથે તકરાર થઇ ગઇ. જેના કારણે ગુસ્સામાં આવેલા નિહંગ શીખોએ પોલીસ વાળાઓ પર તલવારથી હુમલો કરી દીધો. આ હુમલામાં એક એએસઆઇનો હાથ કાપી નાખ્યો હતો. વળી, ત્રણ અન્ય પોલીસકર્મીને પણ ઘાયલ કરી દીધા હતા. પોલીસે આરોપી નિહંગ શીખોને પકડી લીધા છે. તે બધા પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કેસ દાખલ કરી દીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Embed widget