શોધખોળ કરો

જાણો કોણ હોય છે 'નિહંગ શીખ'? જેઓ પંજાબમાં પોલીસકર્મીનો હાથ કાપીને આવ્યા છે ચર્ચામાં.......

આ શીખો વિશે એ પણ કહેવાયુ છે કે, શીખ ધર્મ પર હુમલો થઇ જાય તો આ નિહંગ શીખો તે સમયે પોતાની જિંદગીની પરવા કર્યા વિના શીખ અને ગુરુ ગ્રંથ સાહિબના છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરે છે

નવી દિલ્હીઃ પંજાબના પટિયાલામાં કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લૉકડાઉનમાં આજે નિહંગ શીખોએ પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો. નિહંગ શીખોએ પહેલા પોતાની ગાડીથી બેરિકેડને ટક્કર મારી અને પછી તલવારથી એએસઆઇનો હાથ કાપી નાંખ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં સ્થિતિ તણાવભરી થઇ ગઇ છે. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થાય છે. જાણો કોણ છે આ નિહંગ શીખ.......... આક્રમક વ્યક્તિત્વ માટે ઓળખાય છે નિહંગ શીખ.... ખરેખરમાં, નિહંગ શીખ તેમના આક્રમક વ્યક્તિત્વ માટે જાણીતા છે. પરંપરાગત હથિયાર રાખનારા શીખોને જ નિહંગ શીખ કહેવાય છે. કહેવાય છે કે, આવા શીખો પુરેપુરા દસમ ગુરુઓના આદેશો માટે દરેક સમયે તત્પર રહે છે. દસમ ગુરુઓના કાળમા આ શીખો ગુરુ સાહિબાનોના પ્રબળ પ્રહરી હતા. આ શીખો વિશે એ પણ કહેવાયુ છે કે, શીખ ધર્મ પર હુમલો થઇ જાય તો આ નિહંગ શીખો તે સમયે પોતાની જિંદગીની પરવા કર્યા વિના શીખ અને ગુરુ ગ્રંથ સાહિબના છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરે છે.
જાણો કોણ હોય છે 'નિહંગ શીખ'? જેઓ પંજાબમાં પોલીસકર્મીનો હાથ કાપીને આવ્યા છે ચર્ચામાં....... પોતાના ધર્મ માટે હંમેશા સમર્પિત..... નિહંગ શીખો પોતાના ધર્મ માટે દરેક સમયે હંમશા તત્પર રહે છે, અને સામાન્ય શીખોને માનવતાનું વિશેષ ધ્યાન રાખવા પ્રેરિત કરે છે. નિહંગ શીખોનુ ધર્મ ચિન્હ સામાન્ય શીખોની અપેક્ષા કરતા વધુ મોટુ હોય છે. જન્મથી લઇને જીવનના અંત સુધી જેટલા પણ જીવન સંસ્કાર હોય છે, શીખ ધર્મ અનુસાર આ તેમનું પ્રેમથી નિર્વહન કરે છે. આજે પટિયાલામાં શું થયુ... આજે શાહી શહેર પટિયાલાની સનૌર શાકભાજી માર્કેટની પાસે નિહંગ શીખોની પોલીસકર્મીઓ સાથે તકરાર થઇ ગઇ. જેના કારણે ગુસ્સામાં આવેલા નિહંગ શીખોએ પોલીસ વાળાઓ પર તલવારથી હુમલો કરી દીધો. આ હુમલામાં એક એએસઆઇનો હાથ કાપી નાખ્યો હતો. વળી, ત્રણ અન્ય પોલીસકર્મીને પણ ઘાયલ કરી દીધા હતા. પોલીસે આરોપી નિહંગ શીખોને પકડી લીધા છે. તે બધા પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કેસ દાખલ કરી દીધો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
આ સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય: ત્રીજા બાળક પર ₹30,000 અને ચોથા બાળક પર મળશે ₹40,000
આ સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય: ત્રીજા બાળક પર ₹30,000 અને ચોથા બાળક પર મળશે ₹40,000
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!

વિડિઓઝ

Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
CNG Price Hike: CNGમાં ભાવ વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં રોષ
Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Embed widget