શોધખોળ કરો

Pahalgam Terror Attack:પહલગામ હુમલામાં જીવ ગુમાવનાર 26 મૃતકોની યાદી, ત્રણ ગુજરાતી સામેલ

Pahalgam Terror Attack:2019 માં પુલવામા હુમલા પછી  ઘાટીમાં  આ સૌથી મોટો હુમલો છે. બાયસરન, પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર, ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું વિશાળ ઘાસનું મેદાન છે.

Pahalgam Terrorist Attack Victims Full List: પાકિસ્તાનના આર્મી ચીફના નિવેદનને કાશ્મીરમાં હુમલાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તેમના નિવેદન બાદ આતંકવાદીઓએ પહેલગામ પર હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકો માર્યા ગયા હતા. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું જનરલ મુનીરનું નિવેદન ખરેખર આતંકવાદીઓને ઉશ્કેર્યું હતું.

કાશ્મીરના પહેલગામ શહેર નજીક આવેલા 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' તરીકે ઓળખાતા પર્યટન સ્થળ બૈસારનમાં મંગળવારે બપોરે થયેલા હુમલામાં 25થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019 માં પુલવામા હુમલા પછી  ઘાટીમાં  આ સૌથી મોટો હુમલો છે. બાયસરન, પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર, ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું વિશાળ ઘાસનું મેદાન છે અને દેશ અને વિશ્વના પ્રવાસીઓમાં એક પ્રિય સ્થળ છે.

પહલગામ હુમલાના મૃતકોની યાદી           

શૈલેષ કળથિયા-  સુરત

સ્મિત પરમાર-ભાવનગર

યતેશ પરમાર-ભાવનગર

સુશીલ નથીયાલ  -મધ્યપ્રદેશ

સૈયદ આદિલ હુસૈન-પહલગામ

હેમંત જોષી-મહારાષ્ટ્ર

વીનય નરવાલ-  હરિયાણા

અતુલ મોની-મહારાષ્ટ્ર

નીરજ ઉધવાણી-  ઉત્તરાખંડ

બીતન અધિકારી- કોલકાતા

સુદીપ નુપાણે-નેપાળ

શુભમ દ્વિવેદી-ઉત્તરપ્રદેશ

પ્રશાંત સપ્તપદી- ઓડિશા

મનીષ રંજન-બિહાર

એન. રામાચંદ્રા-કેરલ

સંજય લાલી-મહારાષ્ટ્ર

દીનેશ અગ્રવાલ - ચંદીગઢ

સમીર ગુહાર-કોલકાતા

દિલીપ દસાલી-મહારાષ્ટ્ર

જે.ચંદ્રા મોલી-વિશાખાપટ્ટનમ

મધુસુધન સોમીસેટ્ટી-બેંગ્લુરુ

સંતોષ જઘડા-મહારાષ્ટ્ર

મંજુનાથ રાવો-કર્ણાટક

કસતુબા ગણવટી  -મહારાષ્ટ્ર

ભરત ભૂષણ-બેંગ્લુરુ

તાગેહલાયિંગ -અરૂણાચલ પ્રદેશ

((મૃતકો તમામ પુરુષ))

અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સશસ્ત્ર આતંકવાદીઓ "મિની સ્વિટ્ઝર્લેન્ડ" તરીકે ઓળખાતા પર્યટન સ્થળ પર પહોંચ્યા અને રેસ્ટોરન્ટની આસપાસ ફરતા, ખચ્ચર પર સવારી કરી રહેલા અને પિકનિક મનાવી રહેલા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના ફ્રન્ટ સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાશ્મીર ઘાટીમાં થયેલા આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તમે હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની યાદી જોઈ શકો છો... 

પહલગામ આતંકી હુમલામાં  26 લોકોના મોતની આશંકા છે. તેમાં બે વિદેશી છે, એક  નાગરિક છે. હુમલા બાદ પ્રવાસીઓને મદદ અને માહિતી આપવા માટે ઈમરજન્સી હેલ્પ ડેસ્ક સ્ટાર્ટ કરવામાં  આવી છે. પોલીસનો સંપર્ક કરવા માટે 9596777669, 01932225870 (9419051940 WhatsApp) નંબર જાહેર કરવામાં આવ્યા છે.

                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget