શોધખોળ કરો

ભારતમાં આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક અઠવાડિયું લંબાવવામાં આવ્યું લોકડાઉન, જાણો વિગતે

મુખ્ય સચિવ ચેતન સિંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપ્યા બાદ લોકડાઉનને લઈ આદેશ જાહેર કર્યો.

નવી દિલ્હીઃ કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન નિકોબારમાં કોરોનાના વધતા કેસને લઈ આજથી લોકડાઉન વધુ એક અઠવાડિયું લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન અનેક ગતિવિધિ પર પ્રતિબંધ રહેશે પરંતુ જરૂરી વસ્તુઓને લોકડાઉનમાંથી છૂટ આપવામાં આવી છે. તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉન એક સપ્તાહ સુધી વધારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. મુખ્ય સચિવ ચેતન સિંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપ્યા બાદ લોકડાઉનને લઈ આદેશ જાહેર કર્યો. દક્ષિણ અને મધ્ય અંદામાન જિલ્લામાં રાશન, દવા, મીટ, માછલી વગેરેની દુકાનો અને પેટ્રોલ પંપોને તેમાંથી છૂટ આપવામાં આવી છે.
નિકોબાર જિલ્લામાં કોઈપણ દુકાનને ખોલવા અંગે તંત્રની મંજૂરી લેવી જરૂરી છે. બેંક, એટીએમ, કેબલ ટીવી, વીજળી, પાણી જેવી જરૂરી સેવાઓ શરૂ રહેશે. જરૂરી સેવાઓ આપતી ઓફિસોને છોડીને તમામ ઓફિસો બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થાનો પણ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં આવતા ટ્રાવેલર્સનો ટેસ્ટ કરીને સાત દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટાઈન કરવામાં આવશે. અંદામાન નિકોબારમાં 1500થી વધારે કોરોના કેસ નોંધાયા છે. હાલ અહીં 896 એક્ટિવ કેસ છે અને 709 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 20 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 22,68,676 પર પહોંચી છે. જેમાંથી 6,29,929 એક્ટિવ કેસ છે અને 15,83,490 કરોડો સાજા થઈ ગયા છે. જ્યારે 45,527 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,601 કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. કોરોનાની રસી અપાશે મફતમાં, જાણો કોણે કરી મોટી અને મહત્વની જાહેરાત Corona Vaccine: ભારતમાં ક્યાં સુધીમાં આવશે કોરોનાની રસી ? સીરમ ઈન્સ્ટિટ્યૂટે શું કહ્યું, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યોDelhi CM Resign : દિલ્લીમાં હાર બાદ મુખ્યમંત્રી પદેથી આતિશી આપ્યું રાજીનામુંDelhi CM Name : કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી, રેસમાં કોનું નામ સૌથી આગળ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
Trending: ટ્રેનના ટોયલેટ બેસીને મહાકુંભમાં પહોંચી ત્રણ છોકરીઓ, વીડિયો વાયરલ થતાં જ ગુસ્સે ભરાયા લોકો
Trending: ટ્રેનના ટોયલેટ બેસીને મહાકુંભમાં પહોંચી ત્રણ છોકરીઓ, વીડિયો વાયરલ થતાં જ ગુસ્સે ભરાયા લોકો
Weather Update: હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટાની આપી ચેતાવણી
Weather Update: હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટાની આપી ચેતાવણી
Salman Khan: મલાઈકા અરોરા-અરબાઝ ખાનના છૂટાછેડા પર પહેલીવાર બોલ્યો સલમાન ખાન, કહ્યું- 'ઘણા ઉતાર-ચઢાવ..'
Salman Khan: મલાઈકા અરોરા-અરબાઝ ખાનના છૂટાછેડા પર પહેલીવાર બોલ્યો સલમાન ખાન, કહ્યું- 'ઘણા ઉતાર-ચઢાવ..'
Embed widget