શોધખોળ કરો

દેશના આ જાણીતા શહેરમાં શું બુધવારથી 15 દિવસનું ફરી લોકડાઉન લાદવામાં આવશે ? જાણો વિગત

કર્ણાટકના ડેપ્યુટી સીએમ સીએન અશ્વત્થનારાયણ પણ લોકડાઉન લંબાવવાનો કોઈ પ્લાન નથી તેમ કહી ચુક્યા છે.

બેંગલુરુઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઈ દેશના ઘણા રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે અથવા લંબાવ્યું છે. હાલ કર્ણાટકના બેંગલુરુમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે, જે 22 જુલાઈના રોજ પૂરું થાય છે. આ દરમિયાન બેંગલુરુમાં લોકડાઉન વધારે 15 દિવસ લંબાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ બૃહત બેંગલુરુ મહાનગર પાલિકે(BBMP)ના નવ નિયુક્ત કમિશ્નર એન મંજુનાથ પ્રસાદે સ્પષ્ટતા કરતાં કહ્યું, શહેરમાં ફરી લોકડાઉન નહીં નાંખવામાં આવે. બેંગલુરુમાં કોરોનાના કેસ વધતાં 14 જુલાઈથી 22 જુલાઈ સુધી કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. શહેરના કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું, "મુખ્યમંત્રી સ્પષ્ટ કહી ચુક્યા છે કે કોઈપણ સંજોગોમાં લોકડાઉન નહીં લંબાવવામાં આવે. મંગળવાર પછી પણ લોકડાઉન નહીં લાદવામાં આવે. અમે સરકારી આદેશનું પાલન કરીશું. લોકડાઉનનો કોઈ પ્રશ્ન જ નથી." કર્ણાટકના ડેપ્યુટી સીએમ સીએન અશ્વત્થનારાયણ પણ લોકડાઉન લંબાવવાનો કોઈ પ્લાન નથી તેમ કહી ચુક્યા છે.  તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું, લોકડાઉન લંબાવવામાં નહીં આવે, લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. દરેક લોકોએ કાળજી રાખવી પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63,772 પર પહોંચી છે. જ્યારે 1331 લોકોના મોત થયા છે. રાજ્યમાં 23,065 લોકો સાજા થઈ ગયા છે અને 39,376 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
Embed widget