શોધખોળ કરો

દેશના આ જાણીતા શહેરમાં શું બુધવારથી 15 દિવસનું ફરી લોકડાઉન લાદવામાં આવશે ? જાણો વિગત

કર્ણાટકના ડેપ્યુટી સીએમ સીએન અશ્વત્થનારાયણ પણ લોકડાઉન લંબાવવાનો કોઈ પ્લાન નથી તેમ કહી ચુક્યા છે.

બેંગલુરુઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઈ દેશના ઘણા રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે અથવા લંબાવ્યું છે. હાલ કર્ણાટકના બેંગલુરુમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે, જે 22 જુલાઈના રોજ પૂરું થાય છે. આ દરમિયાન બેંગલુરુમાં લોકડાઉન વધારે 15 દિવસ લંબાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ બૃહત બેંગલુરુ મહાનગર પાલિકે(BBMP)ના નવ નિયુક્ત કમિશ્નર એન મંજુનાથ પ્રસાદે સ્પષ્ટતા કરતાં કહ્યું, શહેરમાં ફરી લોકડાઉન નહીં નાંખવામાં આવે. બેંગલુરુમાં કોરોનાના કેસ વધતાં 14 જુલાઈથી 22 જુલાઈ સુધી કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. શહેરના કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું, "મુખ્યમંત્રી સ્પષ્ટ કહી ચુક્યા છે કે કોઈપણ સંજોગોમાં લોકડાઉન નહીં લંબાવવામાં આવે. મંગળવાર પછી પણ લોકડાઉન નહીં લાદવામાં આવે. અમે સરકારી આદેશનું પાલન કરીશું. લોકડાઉનનો કોઈ પ્રશ્ન જ નથી." કર્ણાટકના ડેપ્યુટી સીએમ સીએન અશ્વત્થનારાયણ પણ લોકડાઉન લંબાવવાનો કોઈ પ્લાન નથી તેમ કહી ચુક્યા છે.  તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું, લોકડાઉન લંબાવવામાં નહીં આવે, લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. દરેક લોકોએ કાળજી રાખવી પડશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63,772 પર પહોંચી છે. જ્યારે 1331 લોકોના મોત થયા છે. રાજ્યમાં 23,065 લોકો સાજા થઈ ગયા છે અને 39,376 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારામતીમાં અજિત પવારનું ચાર્ટર પ્લેન કેવી રીતે ક્રેશ થયું? AAIB ની તપાસમાં આ કારણો બહાર આવ્યા
બારામતીમાં અજિત પવારનું ચાર્ટર પ્લેન કેવી રીતે ક્રેશ થયું? AAIB ની તપાસમાં આ કારણો બહાર આવ્યા
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?
Hun To Bolish | હું તો બોલીશ | કેટલા બેરોજગાર ?
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
Embed widget