શોધખોળ કરો

Coronavirus: દેશના આ રાજ્યોમાં લંબાવવામાં આવ્યું લોકડાઉન, જાણો વિગત

બેંગલુરુમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી બેંગલુરુ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 14 જુલાઈ રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન લાદવામાં આવશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યોએ લોકડાઉન લાદવાનો કે લંબાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રઃ દેશમાં કોરોનાથી વધારે સંક્રમિત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. પુણે, પિંપરી-ચિંચવાડ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં 13 જુલાઈ મધરાતથી 23 જુલાઈ સુધી વ્યાપક સ્તરે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પણ કડક નિયંત્રણો મુક્યા છે. ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને યોગી સરકારે એક મોટો ફેંસલો કર્યો છે. નવા નિયમો અનુસાર, હવે રાજ્યમાં ઓફિસો અને માર્કેટ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ સુધી જ ખુલ્લા રહેશે. શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. જોકે, બંધ દરમિયાન આવશ્કયક વસ્તુઓ અને સેવાઓ મળવાનુ ચાલુ રહેશે. કર્ણાટકઃ બેંગલુરુમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી બેંગલુરુ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 14 જુલાઈ રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન લાદવામાં આવશે. જે 22 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી અમલી રહેશે.
પશ્ચિમ બંગાળઃ રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસના કારણે પશ્ચિમ બંગાળ સરકારે વિવિધ જિલ્લાના કન્ટેનમેન્ટ ઝોન તથા કોલકાતામાં સાત દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. બિહારઃ રાજ્ય સરકારે પટના અને વિવિધ જિલ્લામાં મહામારી ફેલાતી અટકે તે માટે લોકડાઉન લગાવ્યું છે. અહીંયા 10 જુલાઈથી લોકડાઉન અમલી છે અને સાત દિવસ સુધી લાગુ રહેશે. ત્યાં સુધીમાં જો કોરોનાના કેસ કાબુમાં નહીં આવે તો લોકડાઉન વધારે લંબાવવામાં આવી શકે છે. કેરળઃ દેશમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો. પરંતુ તે બાદ રાજ્ય સરકારે લીધેલા પગલાથી સંક્રમણ ફેલાતું અટક્યુ હતું. અનલોકમાં છૂટછાટ બાદ તિરુવનંતપુરમમાં કોરોના કેસ વધી રહ્યા છે. જેને લઈ 20 જુલાઈ સુધી કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તમિલનાડુઃ રાજ્યના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ મદુરાઈ અને પારાવાઈ શહેર સહિત કેટલીક ગ્રામ પંચાયતોમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીરઃ કોરોના વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખી શ્રીનગરમાં લોકડાઉન લાદવાની તંત્ર દ્વારા રવિવારે જાહેરાત કરવામાં આવી હતી. ઐતિહાસિક લાલ ચોકને પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. કોરનાના વધતા કેસને લઈ શ્રીનગરના 67 અન્ય વિસ્તારોને પણ સીલ કરી દેવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget