શોધખોળ કરો

પંજાબમાં લોકડાઉનનો ભંગ કરી રહેલા ‘નિહંગા’એ હુમલો કરી ASIનો કાપ્યો હાથ, સાતની ધરપકડ

પંજાબના ડીઆઈજી દિનકર ગુપ્તાએ કહ્યું, આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નિહંગાના એક સમૂહે પટિયાલાની સબ્જી મંડીમાં કેટલાક અધિકારી અને મંડી બોર્ડના અધિકારને ઘાયલ કર્યા હતા.

નવી દિલ્હીઃ પંજાબના પટિયાલા જિલ્લામાં રવિવારે લોકોના એક ટોળાએ હુમલો કરીને પોલીસકર્મીનો હાથ કાપી નાંખ્યો હતો. જ્યારે અન્ય બે પોલીસને ઘાયલ કર્યા હતા. આ કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ચાર પાંચ નિહંગાનો એક સમૂહ વાહનમાં યાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને સવારે આશરે સવા છ વાગે સબ્જી બજાર પાસે તેમને રોકવામાં આવ્યા હતા. પંજાબના ડીઆઈજી દિનકર ગુપ્તાએ કહ્યું, આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નિહંગાના એક સમૂહે પટિયાલાની સબ્જી મંડીમાં કેટલાક અધિકારી અને મંડી બોર્ડના અધિકારને ઘાયલ કર્યા હતા. હરજીત સિંહનો હાથ કપાઈ ગયો છે. જેમને પીજીઆઈ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, પાસ ન હોવાના કારણે બોર્ડના અધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. આ વાતને લઈ ગુસ્સે થયેલા નિહંગોએ પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો. જેમાં એક એએસઆઈનો હાથ કપાયો હતો. એએસઆઈએ કહ્યું કે હુમલા બાદ નિહંગ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. તેમની ધરપકડ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને લઈ રાજ્યમાં પ્રતિબંધ લાગુ છે. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં કર્ફ્યૂ અને લૉકડાઉનના નિયમોનું પાલન કરાવી રહેલી પોલીસ ટીમો પર હુમલાની આ ત્રીજી ઘટના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget