શોધખોળ કરો

Lok Sabha Security Breach: 7 દિવસના પોલીસ રિમાંડ પર મોકલવામાં આવ્યા 4 આરોપી, જાણો કોર્ટમાં શું થઈ દલીલ

Lok Sabha Security Breach: દિલ્હી પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટને કહ્યું કે આ આતંકવાદી પ્રવૃત્તિ જેવી ઘટના છે.

Lok Sabha Security Breach: સંસદની સુરક્ષામાં મોટી ખામીના મામલામાં પટિયાલા હાઉસ કોર્ટે ચાર આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આ ચાર આરોપીઓના નામ નીલમ આઝાદ, અમોલ શિંદે, સાગર શર્મા અને મનોરંજન ડી છે. દિલ્હી પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટને કહ્યું કે આ આતંકવાદી પ્રવૃત્તિ જેવી ઘટના છે.

આ ચાર પૈકી સાગર શર્મા અને મનોરંજન ડી એવા છે જેઓ લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર કૂદ્યા હતા અને ધુમાડો ફેલાવ્યો હતો. નીલમ આઝાદ અને અમોલ શિંદે એ લોકો છે જેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સંસદ પરિસરમાં ધુમાડો ફેલાવ્યો હતો.


Lok Sabha Security Breach: 7 દિવસના પોલીસ રિમાંડ પર મોકલવામાં આવ્યા 4 આરોપી, જાણો કોર્ટમાં શું થઈ દલીલ

કઈ દલીલો કરવામાં આવી?

દિલ્હી પોલીસના વકીલે કોર્ટને જણાવ્યું કે આ કેન મહારાષ્ટ્રમાંથી ખરીદવામાં આવ્યું હતું. આરોપીઓ અલગ અલગ જગ્યાના છે. આવી સ્થિતિમાં આરોપીઓને લખનૌ, ગુરુગ્રામ અને મૈસૂર સહિત ઘણી જગ્યાએ લઈ જવા પડે છે. તેમને રૂબરૂ બેસાડીને પૂછપરછ કરવી પડશે. મીટિંગ ક્યાંથી થઈ અને કોણે પૈસા આપ્યા તે બધું જ શોધવાનું રહેશે. આ કારણોસર 15 દિવસના રિમાન્ડ આપવા જોઈએ. દિલ્હી પોલીસની આ દલીલ પર આરોપીના રિમાન્ડ વકીલે કહ્યું કે તપાસ માટે 5 દિવસ પૂરતા છે.

વકીલે વધુમાં કહ્યું કે તેઓએ સંસદ ભવનના ડેપ્યુટી ડાયરેક્ટર સિક્યુરિટીની ફરિયાદ પર આઈપીસી અને યુએપીએની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સાગર અને મનોરંજનને સંસદની ગેલેરીના પાસ મળ્યા અને પછી ગૃહમાં કૂદી પડ્યા અને તેમના જૂતામાં છુપાયેલા કલર બોમ્બનો ઉપયોગ કર્યો. આ ઘટના આતંકવાદી કૃત્ય સમાન છે કારણ કે તે એક સુનિયોજિત કાવતરું હતું અને ભારતની સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો.

કેવી રીતે શું થયું?

 બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સદનની અંદર કૂદી પડ્યા અને સ્પ્રે વડે ધુમાડો ફેલાવ્યો હતો. આ દરમિયાન નીલમ આઝાદ અને અમોલ શિંદે કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Embed widget