શોધખોળ કરો

Maharashtra Politics: એકનાથ શિંદેએ વિધાનસભામાં કહ્યુ- 'આ શિવસેના અને ભાજપની સરકાર છે'

એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા મોટું નિવેદન આપ્યું છે

Eknath Shinde in Maharashtra Assembly: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે  શપથ લીધા બાદ એકનાથ શિંદેએ તેમની પ્રથમ પરીક્ષા પાસ કરી છે. ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી જીતી લીધી છે. પરંતુ આ દરમિયાન સીએમ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ વિધાનસભામાં કહ્યું કે, આ સરકાર શિવસેના અને ભાજપની સરકાર છે.

વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આ સરકાર બાળાસાહેબના હિન્દુત્વના વિચારને આગળ વધારી રહી છે. શિંદેએ કહ્યું કે, ઉદ્ધવ કેમ્પના કેટલાક લોકો દાવો કરી રહ્યા હતા કે મારા કેટલાક સાથી ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, મેં તેમને કહ્યું કે તમે મારું નામ લો, હું તેમને વિમાનમાં મોકલીશ. સીએમ એકનાથ શિંદેએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો મુખ્યમંત્રી બનાવવા બદલ આભાર માન્યો હતો.

એકનાથ શિંદેએ સ્પીકરની ચૂંટણીમાં જીત મળ્યા  બાદ વિધાનસભામાં કહ્યું કે બાળાસાહેબનું સપનું પૂરું થયું. તેમણે કહ્યું કે હવે રાજ્યમાં શિવસેના અને ભાજપની સરકાર છે. શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના તેમના પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોઈએ 10-15 ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે. જો 10-15 ધારાસભ્યો સંપર્કમાં હોય તો તેમના નામ જણાવો.

વ્હિપને લઇને વિવાદ 

ઉલ્લેખનીય છે કે શિવસેના અને એકનાથ શિંદેની ભાજપ સરકારના આ નિવેદનના ઘણા અર્થ છે. કારણ કે સ્પીકર માટે મતદાન થયા બાદ હવે ધારાસભ્યો પર ગેરલાયકાતની તલવાર લટકી રહી છે. હાલમાં તો એ સ્પષ્ટ નથી કે કયા જૂથના ધારાસભ્યોને સજા થશે, પરંતુ કાયદાકીય નિષ્ણાતોના મતે ઉદ્ધવ ઠાકરે જૂથનું પલડુ હાલમાં ભારે છે. શિંદે જૂથના ધારાસભ્યો કોઈપણ પક્ષમાં ભળી ગયા નથી, આવી સ્થિતિમાં જો તેઓ શિવસેના વિરુદ્ધ મતદાન કરશે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. તેને જોતા હવે આ લડાઈ અસલી શિવસેના સાથે શરૂ થઈ રહી છે.

શિંદે જૂથનું કહેવું છે કે તેમની પાસે વધુ ધારાસભ્યો છે, તેથી જ તેમને વાસ્તવિક શિવસેનાની માન્યતા મળવી જોઈએ. જ્યારે શિવસેનાના નેતાઓનું કહેવું છે કે પક્ષ હજુ તૂટ્યો નથી, બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા જોઈએ. હાલ તો આ લડાઈ હવે કોર્ટ સુધી પહોંચશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget